Surat : ત્રણ દિવસના વિરામ બાદ આજથી ફરી 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે રસીકરણ શરૂ

તો બીજી તરફ શાળાએ ન જતા હોય તેવી વયજૂથના આવા બાળકો 15 હજારની આસપાસ છે. તેવા વિદ્યાર્થીઓને પણ આવરી લેવા કોર્પોરેશનની ટિમ કામ કરી રહી છે.

Surat : ત્રણ દિવસના વિરામ બાદ આજથી ફરી 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે રસીકરણ શરૂ
vaccination for students aged 15 to 18 resumed today(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 1:34 PM

સુરત શહેરમાં મહાનગરપાલિકાના (Surat Municipal Corporation )આરોગ્ય વિભાગ દ્વારા 15 થી 18 વર્ષના બાળકોને રસીકરણ (Vaccination )અભિયાન અંતર્ગત સાત દિવસમાં 1.12 લાખ બાળકોને કો વેક્સિનનો પ્રથમ ડોઝની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. શહેરમાં બે દિવસના વિરામ બાદ આજે ફરી 60 જેટલી શાળાઓમાં કો વેક્સીન રસીકરણ કેન્દ્રો પરથી બાળકોને રસી મુકાવવામાં આવશે.

શહેરમાં 15 થી 18 વર્ષના બાળકોને મહાનગરપાલિકા દ્વારા રસીકરણ અભિયાન અંતર્ગત કોવેક્સિન રસી 3 જાન્યુઆરીથી મુકવામાં આવી રહી છે. ત્યારે 60 જેટલી શાળાઓ અને કોવેક્સિન રસીકરણ કેન્દ્રો પરથી બાળકોને રસી મુકાવમાં આવી રહી છે. ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અત્યારસુધી કુલ 1,12,764 જેટલા બાળકોની રસીકરણની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે.

જોકે છેલ્લા બે દિવસથી શહેરમાં રસીકરણ બંધ કરવામાં આવ્યું હતું. બે દિવસના વિરામ બાદ સોમવાર એટલે કે 10 જાન્યુઆરીથી ફરી 60 જેટલી શાળાઓમાં રસીકરણની કામગીરી ચાલુ રહેશે. આ ઉપરાંત કોવેક્સિન રસીકરણ કેન્દ્રો પરથી પણ 15 થી 18 વર્ષના બાળકોને રસીકરણ આપવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

બે દિવસ રસીના સ્ટોકના અભાવે આ કામગીરી ખોરંભે ચડી હતી. નોંધનીય છે કે શાળાઓમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે જરૂરી છે કે વિદ્યાર્થીઓ સુધી રસીકરણનો વ્યાપ મહત્તમ રીતે વધારવામાં આવે. તેને લઈને કોર્પોરેશનની ટિમો દ્વારા 60 જેટલી શાળાઓમાં આ રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

તો બીજી તરફ શાળાએ ન જતા હોય તેવી વયજૂથના આવા બાળકો 15 હજારની આસપાસ છે. તેવા વિદ્યાર્થીઓને પણ આવરી લેવા કોર્પોરેશનની ટિમ કામ કરી રહી છે. આવા બાળકોને નજીકના આરોગ્ય કેન્દ્ર અને વેક્સિનેશન સેન્ટર પર બોલાવીને તેમને રસી મુકવામાં આવી રહી છે.

કો વેક્સિનનો રસીનો સ્ટોક ખૂટી પડતા છેલ્લા ત્રણ દિવસથી 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે રસીકરણની કામગીરી બંધ રહી હતી. હાલ પાલિકા પાસે કો વેક્સિનના 18 હજાર ડોઝ છે. પાલિકા પાસે શહેરમાં આ વયજૂથના રસી લેવા માટે એલિજેબલ 1.92 લાખ કિશોર છે, જેમાં અત્યારસુધી 1.12 લાખ કિશોરોને રસી મુકવામાં આવી છે.

જયારે સોમવારથી શહેરના 39 જેટલા સેન્ટરો પરથી પ્રિકોશન ડોઝની પણ શરૂઆત કરવામાં આવનાર છે. બીજો ડોઝ લીધાને 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવા 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આ ડોઝ આપવામાં આવશે.

આ પણ વાંચો : Surat : VNSGUના B.Com.ના વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં રૂ. 200-200ની નોટ મૂકીને લખ્યું મને વધારે આવડતું નથી

આ પણ વાંચો : સુરત : કેમિકલ ગેસ લિકેજ કેસમાં GIDCના PI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ, 14 પોલીસ કર્મીઓની બદલી

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">