Surat માં પ્રત્યક્ષ શિક્ષણની તૈયારી, જાણો સુરતના વિદ્યાર્થીઓ અને વાલીઓનો અભિપ્રાય

વાલીઓ અને વિદ્યાર્થીઓની ઇચ્છા છે કે શાળાઓ શરુ થવી જોઇએ. વાલીઓ અને વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે તેમને ઓનલાઇન શિક્ષણમાં તકલીફ પડે છે માટે પ્રત્યક્ષ શિક્ષણ શરુ થવુ જોઇએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 12:06 PM

સુરતમાં શાળા સંચાલક મંડળ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાની તૈયારીમાં છે. સુરતની 400 શાળાઓ કરી રહી છે પ્રત્યક્ષ શિક્ષણની તૈયારીઓ. કેબિનેટની બેઠકમાં ધોરણ 9 થી 12 માટે પ્રત્યક્ષ શિક્ષણની મંજૂરી આપે તેવી માગ કરી છે. જો કે, સરકાર મંજૂરી ન આપે તો પણ શાળા સંચાલક મંડળ શનિવારથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા મક્કમ છે. ત્યારે પ્રત્યક્ષ શાળા શરુ કરવાને લઇ સુરતના વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોતના પ્રતિભાવો આપ્યા છે.

મોટાભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓની ઇચ્છા છે કે શાળાઓ શરુ થવી જોઇએ. વાલીઓ અને વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે તેમને ઓનલાઇન શિક્ષણમાં તકલીફ પડે છે માટે પ્રત્યક્ષ શિક્ષણ શરુ થવુ જોઇએ.

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">