Mandvi : રાત્રીના સમય દરમ્યાન ગણેશ મંડળના બે સભ્યોની પંડાલમાં હાજરી જોઈએ : પોલીસ

પોલીસ (Police ) તંત્ર દ્વારા આયોજકોના વોટ્સએપ ગૃપ પણ બનાવવામાં આવશે. વિસર્જનના દિવસે રિવરફ્રન્ટથી મૂર્તિ સાથે ફક્ત પાંચ વ્યક્તિઓને વાહનો સાથે કૃત્રિમ તળાવ સુધી જવા દેવામાં આવશે.

Mandvi : રાત્રીના સમય દરમ્યાન ગણેશ મંડળના બે સભ્યોની પંડાલમાં હાજરી જોઈએ : પોલીસ
Ganesh Committee Meeting with Police (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2022 | 9:29 AM

માંડવી (Mandvi )પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ (Police ) હેમંત પટેલ અને મામલતદાર મનિષ પટેલ દ્વારા એપીએમસી માર્કેટ યાર્ડના હોલ ખાતે ગણેશ (Ganesh ) ઉત્સવ નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.આઈ. હેમંત પટેલ દ્વારા ગણેશ મંડળોના આયોજકો ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, માંડવી ટાઉન માં ગણેશ ભક્તો દ્વારા ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. આ વખતે પણ ટાઉન માં નાની મોટી ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. હેમંત પટેલ, મામલતદાર મનિષ પટેલ, નગર પાલિકાના પ્રમુખ રેખાબેન વશી, નગર ભાજપ પ્રમુખ નટુભાઇ રબારી દ્વારા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે હોલમાં દરેક ગણેશ મંડળના આયોજકો ને બોલાવી મિટિંગ રાખવામાં આવી હતી.

રાત્રીના સમય દરમ્યાન મંડપમાં બે વ્યક્તિઓની હાજરી જરૂરી :

જેમાં માંડવીના પી.આઈ. હેમંત પટેલે જણાવ્યું હતું કે ધાર્મિક લાગણી ને ધ્યાનમાં રાખી ગણપતિ બાપ્પાની પ્રતિમાની સ્થાપના કરવી જોઈએ તેમજ વિસર્જન સુપ્રીમ કોર્ટ અને સરકાર ની ગાઈડ લાઈન મુજબ કુત્રિમ તળાવમાં ગણેશજી ની પ્રતિમાને વિસર્જન કરવામાં આવશે. તેમજ દરેક ગણેશ પંડોળમાં રાત્રે સમયે બે આયોજકોએ ફરજિયાત હાજર રહેવું, ભગવાન સાથે ચોવીસ કલાક આયોજકો એ રહેવું જોઈએ.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

પોલીસ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યા વોટ્સએપ ગ્રુપ :

પોલીસ તંત્ર દ્વારા આયોજકોના વોટ્સએપ ગૃપ પણ બનાવવામાં આવશે. વિસર્જન ના દિવસે રિવરફ્રન્ટ થી મૂર્તિ સાથે ફક્ત પાંચ વ્યક્તિઓ ને વાહનો સાથે કૃત્રિમ તળાવ સુધી જવા દેવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે ની જેમ શાંતિ પૂર્ણ રીતે ગણેશ વિસર્જન કરવું, જોકે દર વર્ષે કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે, પરંતુ વિસર્જન થયા પછી એની જાળવણી કરવામાં આવતી નથી.

આ બાબતે પ્રમુખે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે. અને ગણેશ ભક્તોની રજૂઆતોનું ધ્યાન રાખીને દરેક મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં જ કરવામાં આવશે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">