મનપાની ચૂંટણી બાદ કોરોનાને લઈને રાહતના આંકડા: સુરતમાં કોરોનાનો રિકવરી રેટ 97.37 %

મહાનગરપાલિકા ચૂંટણી નું પરિણામ 23 ફેબ્રુઆરીએ આવ્યું હતું. તે પછીથી જ કોરોના ની બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી. છેક હવે જઈને કોરોનાને લઈને રાહતના આંકડા જોવા મળી રહ્યા છે.

મનપાની ચૂંટણી બાદ કોરોનાને લઈને રાહતના આંકડા: સુરતમાં કોરોનાનો રિકવરી રેટ 97.37 %
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 15, 2021 | 4:41 PM

મહાનગરપાલિકાની ચૂંટણી પછી અને વિધાનસભાની ચૂંટણીના પહેલા સુરતમાં કોરોનાનો રિકવરી રેટ અત્યાર સુધીમાં 97.37 ટકા થઈ ગયો છે. બીજી લહેર માં આ સૌથી હાઇએસ્ટ રિકવરી રેટ છે.

જાહેર છે કે મહાનગરપાલિકા ચૂંટણી નું પરિણામ 23 ફેબ્રુઆરીએ આવ્યું હતું. તે પછીથી જ કોરોના ની બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી. માર્ચ-એપ્રિલમાં કેસ સૌથી ઝડપથી વધી રહ્યા હતા. ત્યારે એવો સમય પણ આવ્યો હતો કે હોસ્પીટલો પણ ફૂલ થઇ ગઇ હતી. અને મોતનું તાંડવ જોવા મળ્યું હતું.

હવે આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી આવનારી છે જેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે આ પહેલા 8 ફેબ્રુઆરી 2021 ના રોજ સૌથી હાઇએસ્ટ રિકવરી રેટ 97.45 ટકા હતો. હવે કોરોનાના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. મોતની સંખ્યા પણ સતત ઘટી રહી છે. નવા દર્દીઓની સરખામણીમાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આવામાં રિકવરી રેટ 97.37 ટકા પહોંચવો તે સુરત માટે મોટી રાહત છે. કારણ કે દોઢ મહિના પહેલા સુરત ની હાલત એ રીતે ખરાબ થઈ ગઈ હતી કે એવું લાગતું હતું કે હવે રિકવરી રેટ વધવામાં ઘણા મહિનાઓ નીકળી જશે.

હવે લોકો ફરી એકવાર કોરોના ને ભૂલીને પૂર્વવત થઈ ગયા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન સૌથી ઓછો રિકવરી રેટ 25 એપ્રિલ 2020 ના રોજ 77.55 ટકા હતો. ત્યારે નવા પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1472 નોંધાઈ હતી. ત્યારે રિકવર થનારા દર્દીઓની સંખ્યા 1369 થઈ હતી 25 એપ્રિલ પછી રિકવરી રેટ ધીરે ધીરે વધ્યો છે. અત્યાર સુધીનો સૌથી હાઇએસ્ટ રિકવરી રેટ 8 ફેબ્રુઆરી 2020 ના રોજ 97.45 ટકા નોંધાયો હતો.

અત્યાર સુધી સુરત શહેર અને જિલ્લામાં 1,42,268 દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. આ ઉપરાંત મોતનો આંકડો પણ 2100 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી 1,38,636 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. હવે 1942 એક્ટિવ દર્દીઓ છે.

આ પણ વાંચો: સુરતના આ માર્કેટની અદ્દભુત કામગીરી, જાણો કઈ રીતે કરે છે વરસાદી પાણીનો સંગ્રહ

આ પણ વાંચો: ગુજરાતની આ યુવતીએ અમેરિકામાં હાંસલ કરી એવી સિદ્ધી, કે તમને પણ જાણીને થશે ગર્વ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">