AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં શાહી લગ્ન ! ચાર ધામની થીમ પર શણગારાયો લગ્નમંડપ, બોલિવુડ સેલિબ્રિટીઝ બન્યા મહેમાન, જુઓ VIDEO

સુરતમાં સૌથી મોંઘા લગ્નનું આયોજન થયું હતું. લગ્નમાં ક્રિકેટર,બોલીવુડ સેલિબ્રિટીઝની હાજરી પણ જોવા મળી હતી. જાણીતા બિલ્ડરે તેના લગ્નમાં અદભુત, આલિશાન, અકલ્પનીય અને અવિશ્વસનીય ચાર જ્યોતિર્લિંગ થીમ પર લગ્ન મંડપ તૈયાર કરાવ્યો હતો.

સુરતમાં શાહી લગ્ન ! ચાર ધામની થીમ પર શણગારાયો લગ્નમંડપ, બોલિવુડ સેલિબ્રિટીઝ બન્યા મહેમાન, જુઓ VIDEO
Royal Marriage In Surat
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 02, 2023 | 4:24 PM
Share

સોશિયલ મીડિયા પર અવારનવાર લગ્ન સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. કેટલાક લોકો લગ્નને ખાસ બનાવવા લાખો-કરોડોનો ખર્ય કરતા જોવા મળે છે. ત્યારે તાજેતરમાં સુરતમાં સૌથી મોંઘા લગ્નનું આયોજન થયું હતું. લગ્નમાં ક્રિકેટર,બોલીવુડ સેલિબ્રિટીઝની હાજરી પણ જોવા મળી હતી. જાણીતા બિલ્ડરે તેના લગ્નમાં અદભુત, આલિશાન, અકલ્પનીય અને અવિશ્વસનીય ચાર જ્યોતિર્લિંગ થીમ પર લગ્ન મંડપ તૈયાર કરાવ્યો હતો.

અનોખો લગ્ન મંડપ તૈયાર કરવામાં આવ્યો

સુરતના રજવાડી લગ્નમાં આ લગ્નમાં ચાર જ્યોતિર્લિંગ થીમ પર લગ્ન મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. આલિશાન મંડપ માટે ચાર જ્યોતિર્લિંગના આબેહૂબ મંદિર બનાવવામાં આવ્યા હતાં. મધ્યપ્રદેશ ખાતે આવેલા મહાકાલનું મંદિર, ઉતરાખંડમાં આવેલ કેદારનાથ, ગીર સોમનાથ સ્થિત આવેલ સોમનાથનું મંદિર અને આંધ્રપ્રદેશ ખાતે આવેલ મલ્લિકાર્જુનનું મંદિર બનાવવામાં આવ્યુ હતુ. આ લગ્નનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">