AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ છે ગુજરાતના એ PI કે જેના એક દિવસમાં બદલીના બે બે ઓર્ડર થયા, જાણો પોલીસ બેડામાં એક PI ની કેમ છે ચર્ચા ?

પોલસી કોન્સ્ટેબલ થી લઈ સિનિયર IPS બદલી માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, તેવામાં રાજયના DGP દ્ધારા એક PIના સિગલ ઓર્ડરએ પોલીસ બેડામાં અનેક ચર્ચા શરૂ થઇ ગઇ છે. 

કોણ છે ગુજરાતના એ PI કે જેના એક દિવસમાં બદલીના બે બે ઓર્ડર થયા, જાણો પોલીસ બેડામાં એક PI ની કેમ છે ચર્ચા ?
Mihir Soni
| Edited By: | Updated on: Jul 26, 2025 | 5:04 PM
Share

ગુજરાતના DGP વિકાસ સહાય દ્ધારા PIનો એક સિંગલ બદલી ઓર્ડર કરતાં જ પોલીસ વિભાગમાં અનેક ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. સુરત મીસીંગ સેલમાં રહેલા PI યુવરાજસિંહ વાઘેલા સુરત થી અમદાવાદ બદલીનો ઓર્ડર સામે આવતા અનેક PI ચર્ચા કરી રહ્યા છે કે, એક સિંગલ ઓર્ડર કેવી રીતે થયો કારણકે રાજ્યના DGP આ રીતે સિગલ ઓર્ડર કોઇ નો કરતા નથી, પરંતુ PI યુવરાજસિંહ વાઘેલા ગુજરાતના મુખ્ય એક નેતા ને પોતાની ભલામણ કરતા આ સિંગલ ઓર્ડર થયો હોવાની ચર્ચા ચાલી રહી છે..

કારણકે અગાઉ પીઆઇ યુવરાજસિંહ વાઘેલા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજવી ચુકવ્યા છે ત્યારે વિસ્તારના અગાઉના ઘારાસભ્ય હોવાથી તેમને સારો પરિચય હોવાથી બદલી ની સીધી જ ભલામણ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે..

2008ની બેંચના પોલીસ ઈન્સપેક્ટર યુવરાજસિંહ વાઘેલા સુરત માં બદલી થયા બાદ દોઢ વર્ષ સુધી સાઈડ પોસ્ટિંગ હોવાથી અમદાવાદ બદલી કરીને આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

સુરતથી અમદાવાદમાં બદલી ઓર્ડર

જો કે પીઆઇ યુવરાજસિંહની સુરતથી અમદાવાદમાં બદલી ઓર્ડર થયા બાદ સુરતના પોલીસ કમિશનર દ્ધારા PI યુવરાજસિંહને મિસિંગ સેલ માં થી મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં બદલીનો ઓર્ડર કર્યો હતો. જે જીલ્લા બદલીનો ઓર્ડર મળ્યો ન હોવાથી બે બે ઓર્ડર થયા હોવાનુ સામે આવ્યુ છે. જેમા ચર્ચા એવી પણ ચાલી રહી હતી કે PI યુવરાજસિંહે અમદાવાદમાં બદલી ના થાય તો સારું સુરત મા સારા પોલીસ સ્ટેશનની ભલામણ કરી હતી.

જો કે અનેક ચર્ચાઓ વચ્ચે થયેલી બદલી PIનો રાજકીય ધેરાબોના લીઘે અમદાવાદમાં બદલી થઈ હોવાની વાતો કરી રહ્યા છે..પરંતુ તેમને પુછતા કહ્યુ કે પરિવાર અહિંયા રહે છે એટલે અમદાવાદમાં બદલી કરાવી છે.. હવે સિનિયર પીઆઇ ને અમદાવાદ કયાં પોસ્ટિંગ મળે છે તે જોવ રહ્યુ..

 ગુજરાતના સૌથી અમીર મંદિરોમાં આવે છે કરોડો રૂપિયાનું દાન, ભક્તિ અને આસ્થાના ધામ વિશે જાણવા અહીં ક્લિક કરો..

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">