સુરતમાં લાખોનો ખર્ચે બનાવેલી કોરોના ટેસ્ટિંગ લેબને લઈને વિવાદ, બંધ હોવાનો ઘટસ્ફોટ

સુરત વીર નર્મદ યુનિવર્સિટીમાં જિનોમ લેબ તૈયાર કરી દેવામાં આવી છે. લેબમાં તમામ પ્રકારની ફેસેલીટીઓ પણ છે. પરંતુ હાલ જે સેમ્પલ લઇ રહ્યા છે તેને આપણે ગાંધીનગર મોકલી રહ્યા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 8:47 PM

કોરોના(Corona) વાયરસના નવા વેરિયન્ટ ઓમીક્રોનથી (Omicron) સમગ્ર દુનિયામાં ફફડાટ ફેલાયો છે.ગુજરાત (Gujarat) સરકાર પણ નવા વેરિયન્ટને લઈને સતર્ક છે.ત્યારે સુરતમાં (Surat)કોરોનાના વેરિયન્ટને શોધવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંજીનોમ લેબ (Genome Lab) ઊભી કરવામાં આવી છે.જો કે આ લેબમાં કોઈપણ સેમ્પલ મોકલવામાં આવી રહ્યા નથી.

સરકારી બાબુઓ અને કાગળોની આંટીઘુંટીમાં જીનોમ સિક્વન્સ લેબ ફસાઈ છે.ICMR દ્વારા મંજૂરી આપ્યા બાદ કરોડો રૂપિયા લેબમાં સેફ્ટી સ્ટાન્ડર્ડ માટે ખર્ચવામાં આવ્યા છે છતાં પણ ઘર આંગણે જે સુવિધા છે તેનો કોઈ ઉપયોગ ન કરાતા  લાખો રૂપિયાના ખર્ચ પણ શોભાના ગાંઠિયા સમાન જીનોમ લેબ ઉભી કરવામાં આવી છે.

જ્યારે તંત્રનું કહેવું છે કે, યુનિવર્સિટીમાં જિનોમ લેબ તૈયાર કરી દેવામાં આવી છે. લેબમાં તમામ પ્રકારની ફેસેલીટીઓ પણ છે. પરંતુ હાલ જે સેમ્પલ લઇ રહ્યા છે તેને આપણે ગાંધીનગર મોકલી રહ્યા છે.સુરતમાં વિદેશથી આવેલા મુસાફરોમાં ઓમિક્રોન વેરિયન્ટ છે કે કેમ તે જાણવા માટે એક મહિના કરતાં વધુનો સમય લાગશે.

આ પણ  વાંચો :  સુરત ચેમ્બર ઓફ કોમર્સ અને ફિઆસ્વીએ ટેક્સટાઇલ પર જીએસટીના દરમાં વધારાને પરત ખેંચવા દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું

આ પણ  વાંચો : ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુના સમયગાળામાં થયો ફેરફાર, જાણો વિગતે

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">