ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુના સમયગાળામાં થયો ફેરફાર, જાણો વિગતે
રાજય સરકારે આઠ મહાનગરોના કરફ્યુની સમય મર્યાદામાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં હવે રાત્રી કરફ્યુ રાત્રે 1 થી સવારના 5 સુધી અમલી રહેશે
ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટની દહેશત અને કોરોનાના વધતાં કેસો વચ્ચે રાજય સરકારે આઠ મહાનગરોના કરફ્યુની સમય મર્યાદામાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં હવે રાત્રી કરફ્યુ રાત્રે 1 થી સવારના 5 સુધી અમલી રહેશે. જ્યારે રાત્રે 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહી શકશે. આ દરમ્યાન કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવાનું રહેશે.
ગુજરાતમાં આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં રાત્રિ કર્ફ્યૂનો સમયગાળો ઘટાડાયો
-આઠ મહાનગરપાલિકામાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે
-રાત્રીના કર્ફ્યુ સમયમાં ઘટાડો કરવામાં આવ્યો
-રાત્રીના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે
-8 મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે
-લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ
-લગ્ન માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત
-કર્ફ્યુ બાબતે રાજ્ય સરકારે નોટિફેકશન જાહેર કર્યું
આ પણ વાંચો : KUTCH : બે દિવસ કમોસમી વરસાદની શક્યતા, ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે વિવિધ સુચનો જાહેર કર્યા
આ પણ વાંચો : SURAT : 3 વર્ષના માસૂમનું ગળું દબાવી હત્યા કર્યા બાદ માતાએ આત્મહત્યા કરી, જાણો શું લખ્યું છે સુસાઇડ નોટમાં ?
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
