ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુના સમયગાળામાં થયો ફેરફાર, જાણો વિગતે

રાજય સરકારે આઠ મહાનગરોના કરફ્યુની સમય મર્યાદામાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં હવે રાત્રી કરફ્યુ રાત્રે 1 થી સવારના 5 સુધી અમલી રહેશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 8:22 PM

ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટની દહેશત અને કોરોનાના વધતાં કેસો વચ્ચે રાજય સરકારે આઠ મહાનગરોના કરફ્યુની સમય મર્યાદામાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં હવે રાત્રી કરફ્યુ રાત્રે 1 થી સવારના 5 સુધી અમલી રહેશે. જ્યારે રાત્રે 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહી શકશે. આ દરમ્યાન કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવાનું રહેશે.

ગુજરાતમાં આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં રાત્રિ કર્ફ્યૂનો સમયગાળો ઘટાડાયો

-આઠ મહાનગરપાલિકામાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે
-રાત્રીના કર્ફ્યુ સમયમાં ઘટાડો કરવામાં આવ્યો
-રાત્રીના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે
-8 મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે
-લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ
-લગ્ન માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત
-કર્ફ્યુ બાબતે રાજ્ય સરકારે નોટિફેકશન જાહેર કર્યું

આ પણ વાંચો : KUTCH : બે દિવસ કમોસમી વરસાદની શક્યતા, ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે વિવિધ સુચનો જાહેર કર્યા

આ પણ વાંચો : SURAT : 3 વર્ષના માસૂમનું ગળું દબાવી હત્યા કર્યા બાદ માતાએ આત્મહત્યા કરી, જાણો શું લખ્યું છે સુસાઇડ નોટમાં ?

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">