ગુજરાતમાં બનેલી જુથ અથડામણની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં, DCP અને ACPએ રાત્રિ માર્કેટમાં ફુટ પેટ્રોલિંગ કર્યું

સુરતના (Surat) ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિવિધ વિસ્તારમાં જઈ ત્યાંના સ્થાનિક આગેવાનો સાથે વાતચીત કરવામાં આવી. તેમજ આ વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો આતંક અથવા તો કોઈ લોકોને મુશ્કેલી હોય કે કોઈ પરેશાની હોય તે બાબતે જણાવવા કહેવામાં આવ્યુ.

ગુજરાતમાં બનેલી જુથ અથડામણની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં, DCP અને ACPએ રાત્રિ માર્કેટમાં ફુટ પેટ્રોલિંગ  કર્યું
Surat DCP and ACP patrolled the night market
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 12, 2022 | 4:28 PM

ગુજરાતમાં રામનવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થરમારાની ઘટનાઓ બની હતી. હિંમતનગરમાં ગઇકાલે રાત્રે પણ વાતાવરણ તંગ બન્યુ હતુ. ત્યારે આવી અજંપાભરી સ્થિતિને ધ્યાને રાખીને ગૃહ વિભાગે ગુજરાત (Gujarat) રાજ્યના તમામ શહેરો અને જિલ્લાની પોલીસને (Police)એલર્ટ આપ્યુ છે. ત્યારે સુરત (Surat) શહેરમાં ગુજરાતની ઘટનાઓને ગંભીરતાથી લઇને કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી. પોલીસ દ્વારા અસામાજીક તત્વો કોઇ ઉશ્કેરણીજનક વાતાવરણ ન બનાવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા.

હાલમાં રમઝાન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે મુસ્લિમ સમુદાયના લોકો શાંતિપૂર્ણ રમજાન મહિનાની ઉજવણી કરી શકે તે માટે સુરત પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. ખાસ કરીને ભાગળ, રાંદેર, ,લિંબાયત, ડીંડોલી, ગોડાદરા વિસ્તારની અંદર પોલીસે પેટ્રોલિંગ વધાર્યુ છે. અલગ અલગ ડિવિઝનના ડીસીપી અને એનસીપી દ્વારા શહેરના જે વિસ્તારોમાં રાત્રિના સમયે બજાર ભરાય છે. ત્યાં પૅટ્રોલિંગ કરવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. તે અનુસંધાને ડીસીપી કક્ષાના અધિકારીઓ પોલીસના માણસો સાથે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિવિધ વિસ્તારમાં જઈ ત્યાંના સ્થાનિક આગેવાનો સાથે વાતચીત કરવામાં આવી. તેમજ આ વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો આતંક અથવા તો કોઈ લોકોને મુશ્કેલી હોય કે કોઈ પરેશાની હોય તે બાબતે જણાવવા કહેવામાં આવ્યુ. લોકોને શાંતિરુપ માહોલ બની રહે તે માટે પોલીસને પુરતો સહયોગ આપવા પણ અપીલ કરવામાં આવી.

મહત્વનું છે કે આણંદના ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. રામ નવમી નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જુથ અથડામણમાં એક આધેડ વ્યક્તિનું મૃત્યુ થયું છે તો સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમીના નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર આસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. તો હિંમતનગરમાં ગઇકાલે રાત્રે ફરી તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. હિંમતનગર ના વણઝારા વાસમાં રાત્રિ દરમિયાન ઘર્ષણની ઘટના બની છે.

આ પણ વાંચોઃ IPL 2022 : હૈદરાબાદના ફિલ્ડરે વીજળી જેવી ઝડપ બતાવી, એક હાથે પકડ્યો શુભમન ગિલનો કેચ, જુઓ વીડિયો

આ પણ વાંચોઃ  અમદાવાદ : 130થી વધુ લોકોને સસ્તી વસ્તુ ઓનલાઇન મંગાવી આપવાના બહાને છેતરપિંડી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">