સુરતના પાલ-ઉમરા બ્રિજ વિવાદ! 95% કામ પૂર્ણ છતાં કામગીરી આગળ વધી નથી, 10 લાખ લોકોનો સમય અને પેટ્રોલનો થઈ રહ્યો છે બગાડ

સુરતના પાલ-ઉમરા બ્રિજનું કામ પૂર્ણ કરવા હવે કોર્પોરેશને કડક કાર્યવાહી હાથ ધરી છે. અનેક સમજાવટ બાદ અસરગ્રસ્તો અન્યત્ર સ્થળાતંરીત ન થતા SMC હવે દબાણ હટાવવાની કામગીરી કરશે. છેલ્લા 4 વર્ષોથી બ્રિજનું કામ 95 ટકા પૂર્ણ થઈ ગયું હતું પણ માત્ર 5 ટકા જેટલું કામ અસરગ્રસ્તોની અસંમતીને કારણે અટકી પડ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે કડક વલણ અપનાવતા […]

સુરતના પાલ-ઉમરા બ્રિજ વિવાદ! 95% કામ પૂર્ણ છતાં કામગીરી આગળ વધી નથી, 10 લાખ લોકોનો સમય અને પેટ્રોલનો થઈ રહ્યો છે બગાડ
Follow Us:
| Updated on: Jan 28, 2020 | 7:28 AM

સુરતના પાલ-ઉમરા બ્રિજનું કામ પૂર્ણ કરવા હવે કોર્પોરેશને કડક કાર્યવાહી હાથ ધરી છે. અનેક સમજાવટ બાદ અસરગ્રસ્તો અન્યત્ર સ્થળાતંરીત ન થતા SMC હવે દબાણ હટાવવાની કામગીરી કરશે. છેલ્લા 4 વર્ષોથી બ્રિજનું કામ 95 ટકા પૂર્ણ થઈ ગયું હતું પણ માત્ર 5 ટકા જેટલું કામ અસરગ્રસ્તોની અસંમતીને કારણે અટકી પડ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે કડક વલણ અપનાવતા જણાવ્યું કે માત્ર 10-12 લોકોને કારણે આખા શહેરને બાનમાં લેવામાં આવશે નહી. અસરગ્રસ્તો જો કાર્યવાહી પહેલા સંમત થયા હોત તો તેમને વળતર મળી શક્યું હોત પણ હવે જ્યારે કાર્યવાહી શરૂ થઇ ગઇ છે તેથી તેમને કોઈપણ વળતર પણ મળી શકશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: બજેટમાં ખેડૂતોને ઉગારવા થવા જોઈએ પ્રયાસ, ખેતપેદાશોના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતોને આશા

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">