Surat : કિરણ હોસ્પિટલ બની મ્યુકરમાઇકોસીસના દર્દીઓ માટે આશાનું કિરણ

રાજ્યભરમાં મ્યુકર માઇકોસીસના દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સુરતમાં પણ કોરોનાથી સંક્રમિત આવા દર્દીઓમાં કોરોના બાદ મ્યુકર માઇકોસીસનો ખતરો વધ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 12, 2021 | 1:46 PM

Surat: રાજ્યભરમાં મ્યુકર માઇકોસીસના દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સુરતમાં પણ કોરોનાથી સંક્રમિત આવા દર્દીઓમાં કોરોના બાદ મ્યુકર માઇકોસીસનો ખતરો વધ્યો છે. સુરતની સિવિલ અને સ્મીમેર જેવી સરકારી હોસ્પિટલમાં આ બીમારી માટે અલગ વોર્ડ અને નિષ્ણાંતોની ટીમ તૈયાર કરવામાં આવી છે.

સુરતની કિરણ હોસ્પિટલમાં પણ મ્યુકરમાઇકોસીસના 70 થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. રોગે ગંભીર રૂપ ધારણ કરતા 8 દર્દીઓની આંખ ગુમાવવાનો વારો પણ આવ્યો છે.

જોકે આ સારવાર લાંબી અને ખર્ચાળ છે. 30 થી 50 દિવસની આ સારવાર પાછળ અંદાજે 13 થી 14 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. અલગ અલગ વ્યક્તિ પ્રમાણે રોજના અંદાજે 6 થી 7 ઇન્જેક્શનો પણ દર્દીને આપવા પડે છે. એક ઇન્જેક્શનની કિંમત 40 હજાર સુધીની થાય છે.

ત્યારે ગરીબ દર્દીઓ માટે આ બીમારીની સારવાર ખૂબ દુષ્કર બની જાય છે. તેવામાં કિરણ હોસ્પિટલ મ્યુકરમાઇકોસીસના ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ બનીને આવી છે. કિરણ હોસ્પિટલ દ્વારા આવા 25 દર્દીઓને 1-1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. દર અઠવાડિયે આવા 25 દર્દીઓને ચેક આપવામાં આવશે. અંદાજે 1 કરોડની રકમ દર્દીઓને સહાયના ભાગરૂપે આપવામાં આવનાર છે. ત્યારે ફૂલ નહિ પણ ફૂલની પાંદડીના ભાગરૂપે આ મદદ તેમને કામ લાગશે.

નોંધનીય છે કે હાલ મ્યુકરમાઇકોસીસના સારવાર માટે જરૂરી ઇન્જેક્શનની તીવ્ર અછત ઉભી થઇ છે. ત્યારે ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવા સરકાર સમક્ષ પણ માંગણી કરવામાં આવી છે.

Follow Us:
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">