SURAT: તક્ષશિલા અગ્નિકાંડને 20 મહિના છતાં ન્યાય નહિ, મૃતકોના પરિવાર કરશે ચૂંટણીનો બહિષ્કાર

SURAT: સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં તા. 24મી મે 2018ના રોજ ફાટી નીકળેલી આગમાં 22 માસુમ બાળકો મોતને ભેટ્યા હતા. મૃતકના પરિવારજનોએ, અગ્નિકાંડ કેસમાં યોગ્ય ન્યાય નહી મળતા, સુરત મનપાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 25, 2021 | 9:30 AM

SURAT શહેરમાં બનેલી કરુણ ઘટના તક્ષશિલા અગ્નિકાંડ હજુ કોઈ ભૂલ્યું નથી. સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં તા. 24મી મે 2018ના રોજ ફાટી નીકળેલી આગમાં 22 માસુમ બાળકો મોતને ભેટ્યા હતા.તક્ષશિલામાં થયેલા અગ્નિકાંડના દ્રશ્યો જોઈને અનેક લોકોની આંખમાં આસું આવી ગયા હતા. એ ગોઝારો દિવસ કોઈ પણ ભૂલી શકે તેમ નથી.

આ ભયાનક અગ્નિકાંડને 20 મહિના વિતી ગયા છે. છતાં મૃતકના પરિવારજનોને ન્યાય મળ્યો નથી..22 માસુમના જે અગ્નિકાંડે ભોગ લીધા, તેમના પરિવારજનો હજુ અશ્રુભીની આંખે ન્યાયની આશા સેવીને બેઠા છે, અને હવે ધીરજ ખુટતા સરકાર સામે રોષ પણ ભભૂકી ઉઠ્યો છે. તક્ષશિલા અગ્નિકાંડના જવાબદાર અધિકારીઓ સામે પગલાં નહીં લેવાતા પરિવારજનો નારાજ છે. આ તમામ 22 મૃતકોના પરિવારજનોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">