સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, ગોધાણી ઇમ્પેક્ષમાંથી 450 કરતા વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા
સુરતનો હીરાઉદ્યોગ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. આ વચ્ચે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી ઇમ્પેક્ષમાંથી 450 કરતા વધુ રત્ન કલાકારોને છુટા કરી દેવામાં આવ્યા હતા. આ તમામ રત્ન કલાકારો કંપની પાસે એકઠા થયા હતા. અને એક સ્વરે તમામ રત્ન કલાકારોએ કંપની સામે મોરચો માંડવાનો નિર્ણય કર્યો છે. હવે તમામ રત્ન કલાકારો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને […]
સુરતનો હીરાઉદ્યોગ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. આ વચ્ચે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી ઇમ્પેક્ષમાંથી 450 કરતા વધુ રત્ન કલાકારોને છુટા કરી દેવામાં આવ્યા હતા. આ તમામ રત્ન કલાકારો કંપની પાસે એકઠા થયા હતા. અને એક સ્વરે તમામ રત્ન કલાકારોએ કંપની સામે મોરચો માંડવાનો નિર્ણય કર્યો છે. હવે તમામ રત્ન કલાકારો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને ઘટતું કરવાની માગ કરશે.
આ પણ વાંચોઃ દિલ્હી-NCRમાં ઓક્ટોબરથી હિંડન એરપોર્ટ પણ થશે શરુ, ભારતના 9 શહેરોમાં કરી શકશો સફર