પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવના મંદિરના 1500 કળશને સોનાથી મઢાશે

સોમનાથ મંદિરના કળશને સોનાથી મઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ મંદિરને છેલ્લા 7 વર્ષમાં ભક્તોએ મોટી માત્રામાં સોનુ દાન કર્યું છે. જેના કારણે મંદિરને સુવર્ણ જડિત કરવાનું કામ થઈ રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા આ કામગીરી વિશે જણાવા મળ્યું કે, સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2200થી 2500 યાત્રિકો માટે રહેવા અને જમવાની સુવિધા આપવા સક્ષમ […]

પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવના મંદિરના 1500 કળશને સોનાથી મઢાશે
Follow Us:
| Updated on: Jul 28, 2019 | 2:05 PM

સોમનાથ મંદિરના કળશને સોનાથી મઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ મંદિરને છેલ્લા 7 વર્ષમાં ભક્તોએ મોટી માત્રામાં સોનુ દાન કર્યું છે. જેના કારણે મંદિરને સુવર્ણ જડિત કરવાનું કામ થઈ રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા આ કામગીરી વિશે જણાવા મળ્યું કે, સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2200થી 2500 યાત્રિકો માટે રહેવા અને જમવાની સુવિધા આપવા સક્ષમ છે.

 

આ પણ વાંચો: ભાવનગર: PGVCLના ટ્રાન્સફોર્મરમાં ભડાકા સાથે લાગી આગ, સદનસીબે કોઈ જાન હાનિ થઈ નથી,જુઓ VIDEO

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ટ્રસ્ટ દ્વારા વેરાવળની આજુબાજુના 11 ગામોમાં 100ના ટોકન દરે બીમાર ગાયોની સારવાર કરાય છે. એમ સોમનાથ ખાતે યોજાયેલા ગૌસેવા સંવર્ધન પરિસંવાદ તથા ગૌવંશ તંદુરસ્તી હરીફાઈના શુભારંભ પ્રસંગે આપેલા વક્તવ્યમાં તેમણે જણાવ્યું હતું. સોમનાથ મંદિરનાં ઘૂમટ પર 1500 કળશ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ કળશને સોનેથી મઢવા માટેનાં આયોજનમાં આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યમાં સોનુ અલગ અલગ દાતાઓ દ્વારા દાનમાં રોકડ રૂપે મળ્યું. દાતાઓએ 21000થી લય સવા લાખ રૂપિયા સુધી એક એક કળશને મઢવા માટે દાન આપ્યું છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">