કોરોના: અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા લીરેલીરા, વસ્તુઓ ખરીદવા માટે લોકોની ભીડ

કોરોના વાયરસના કેસ સતત રાજ્યમાં વધી રહ્યા છે. તેને લીધે મૃત્યુઆંક પણ વધ્યો છે. ત્યારે અમદાવાદીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે તૈયાર નથી. સાયોના સિટીથી ચાંદલોડીયા સુધી સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. લોકો રસ્તાઓ પર કામ વગર માત્ર લટાર મારવા નીકળી પડે છે.   Web Stories […]

કોરોના: અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા લીરેલીરા, વસ્તુઓ ખરીદવા માટે લોકોની ભીડ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 2:12 PM

કોરોના વાયરસના કેસ સતત રાજ્યમાં વધી રહ્યા છે. તેને લીધે મૃત્યુઆંક પણ વધ્યો છે. ત્યારે અમદાવાદીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે તૈયાર નથી. સાયોના સિટીથી ચાંદલોડીયા સુધી સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. લોકો રસ્તાઓ પર કામ વગર માત્ર લટાર મારવા નીકળી પડે છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">