Shani Dev: સાચા મનથી કરો શનિ મહારાજની ઉપાસના, થશે દરેક મનોકામના પૂર્ણ

શનિદેવ મનુષ્યોના કર્મો અનુસાર તેમને ફળ આપે છે. શનિવારે કેટલાક ઉપાય કરવાથી ભક્તોને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

Shani Dev: સાચા મનથી કરો શનિ મહારાજની ઉપાસના, થશે દરેક મનોકામના પૂર્ણ
શ્રી શનિ મહારાજ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 16, 2021 | 1:32 PM

કહેવાય છે કે ભગવાન શનિદેવ ખૂબ જ દયાળુ છે. સાચા મનથી તેમની ઉપાસના કરવાથી તેમના ભક્તોના દરેક બગડેલા કામ બની જાય છે. શનિવારે ભગવાન શનિની સાથે ભગવાન હનુમાનનો દિવસ પણ છે. શનિદેવને ન્યાયનો દેવ માનવામાં આવે છે. શનિદેવ મનુષ્યોના કર્મો અનુસાર તેમને ફળ આપે છે. શનિવારે કેટલાક ઉપાય કરવાથી ભક્તોને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

Shri Shanidev & Hanumajji

Shri Shanidev & Hanumajji

શનિવવારે જરૂર કરો આટલું કામ:

શનિવારે પીપળના ઝાડ નીચે સાત પરિક્રમા કરો. શનિવારે શનિદેવની સાથે ભગવાન હનુમાનની પૂજા કરો. શનિવારે સાંજે માછલીઓને લોટ ખવડાવો અને કીડિયારું પૂરો. શનિવારે ભગવાન શનિદેવને તેલ ચઢાવો. હનુમાનજી સામે પણ તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો. શનિવારે કાળી વસ્તુઓનું દાન કરો. કોઈ જરૂરિયાતમંદને અળદ દાળ, કાળું કાપડ, કાળા તલ અને કાળા ચણાનું દાન કરો. શનિવારે નિયમિત હનુમાન મંદિરની મુલાકાત લો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. શનિવારે હનુમાન મંદિરમાં નાળિયેર અને લાલ રંગના પ્રસાદ ચડાવો. શનિવારે સાંજે પીપળના ઝાડ નીચે ચાર દીવા પ્રગટાવવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જો શનિવારે અશ્વો મળી આવે છે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિવારે વાદળી રંગનું વિશેષ મહત્વ છે. આ દિવસે વાદળી કપડાં પહેરો અથવા કામ પર જતા વખતે તમારી સાથે વાદળી રૂમાલ રાખો. શનિવારે શનિ મંદિરમાં વાદળી અથવા જાંબલી ફૂલો અર્પણ કરવાથી ભગવાન શિવનના આશીર્વાદ મળે છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ પણ વાંચો: કેદારનાથમાં હિમતાંડવથી હાલાકી, હિમવર્ષાથી કેદારનાથ મંદિર બરફથી ઢંકાયું, જુઓ VIDEO

Latest News Updates

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">