ગાંધીનગર: સિરિયલ કિલરની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, વધુ એક હત્યા કરી હોવાનો થયો ખુલાસો

અડાલજ પંથકમાં 3 હત્યા કરનારા સિરિયલ કિલરની પુછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સિરિયલ કિલર મોનિષ માલીએ 3 નહીં પરંતુ ચાર હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. મોનિષે લૂંટનો મુદ્દામાલ વેચતા સોની યુવકની પણ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. વિશાલ પટેલ નામનો સોની યુવક આરોપી મોનિષને મુદ્દામાલ વેચી આપતો હતો. પૂછપરછ દરમિયાન સિરિયલ કિલરે જૂન […]

ગાંધીનગર: સિરિયલ કિલરની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, વધુ એક હત્યા કરી હોવાનો થયો ખુલાસો
Follow Us:
| Updated on: Sep 21, 2019 | 10:55 AM

અડાલજ પંથકમાં 3 હત્યા કરનારા સિરિયલ કિલરની પુછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સિરિયલ કિલર મોનિષ માલીએ 3 નહીં પરંતુ ચાર હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. મોનિષે લૂંટનો મુદ્દામાલ વેચતા સોની યુવકની પણ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. વિશાલ પટેલ નામનો સોની યુવક આરોપી મોનિષને મુદ્દામાલ વેચી આપતો હતો. પૂછપરછ દરમિયાન સિરિયલ કિલરે જૂન માસમાં જ વિશાલને ગોળી મારી તેની હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી છે.

આ પણ વાંચો: VIDEO: ગુજરાત વિધાનસભાની 4 બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત બાદ ભાજપમાં ટિકિટ મેળવવાની દોડ શરૂ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હત્યા કરીને તેની લાશ ગટરમાં ફેંકી દીધી હતી. એટલું જ નહીં સિરિયલ કિલરે વિશાલની કારને પણ સળગાવી હોવાની CID ક્રાઈમ સમક્ષ કબૂલાત કરી હતી. મહત્વનું છે કે CID ક્રાઈમે સિરિયલ કિલર મોનિષ માલીના CCTV અને ફોટા જારી કર્યા હતા ત્યારે માત્ર વિશાલને જ સિરિયલ કિલરની ઓળખની જાણ હતી. માટે તેની હત્યા કરી હોવાનું અનુમાન છે. હાલ તો CID ક્રાઈમે સિરિયલ કિલર સામે ચોથી હત્યા કરવાનો ગુનો દાખલ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">