સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર,રાજકોટ ભાદર-1 ડેમના 29 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા,નિચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું
રાજકોટ ભાદર-1 ડેમના 29 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થતા 29 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ભાદર-1 ડેમના કુલ 29 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે જેને લઈને નિચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. જણાવવું રહ્યું કે સૌરાષ્ટ્ર પંથકમાં સતત વરસાદ પડી રહ્યો છે પાણીની ભરપૂર આવકને લઈને રાજકોટ […]
રાજકોટ ભાદર-1 ડેમના 29 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થતા 29 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ભાદર-1 ડેમના કુલ 29 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે જેને લઈને નિચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. જણાવવું રહ્યું કે સૌરાષ્ટ્ર પંથકમાં સતત વરસાદ પડી રહ્યો છે પાણીની ભરપૂર આવકને લઈને રાજકોટ જિલ્લાનાં 25 જેટલા ડેમ છલકાઈ ગયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો