Rajkot: કોરોના બાદ સાજા થયેલા મનોરોગીઓની વ્હારે આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, માનસિક બિમાર દર્દીઓનું થાય છે કાઉન્સેલિંગ

કોરોના માત્ર જીવ જ નથી લેતો, પરંતુ કોરોના બાદ સાજા થયેલા દર્દીઓનું જીવન હરામ પણ કરી નાખે છે. માનસિક રીતે કોરોનાથી બિમાર દર્દીઓની મદદે આવી છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

| Updated on: Apr 30, 2021 | 1:49 PM

કોરોના માત્ર જીવ જ નથી લેતો, પરંતુ કોરોના બાદ સાજા થયેલા દર્દીઓનું જીવન હરામ પણ કરી નાખે છે. કોરોનાની સૌથી ઘાતક અસર વ્યક્તિના માનસપટ પર પડતી હોય છે, ત્યારે માનસિક રીતે કોરોનાથી બિમાર દર્દીઓની મદદે આવી છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મનોવિજ્ઞાન ભવન. અહીં કોરોના સહિત માનસિક રોગથી પીડાતા દર્દીઓ માટે કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે અને માનસિક સંતુલન ગુમાવી ચુકેલા લોકોની સારવાર કરવામાં આવે છે.

મનોવિજ્ઞાન ભવન દ્વારા શરૂ કરાયેલા સેન્ટરમાં રોજના 250થી વધુ કોલ આવે છે અને સમયની જરૂરિયાત જોતા સૌરાષ્ટ્રના 45 સ્થળો પર આ સેવાની શરૂઆત કરવામાં આવી છે. અહીં દર્દીને દાખલ કર્યા બાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને તેના વિચારો પર કાબૂ મેળવાય છે. આ સારવારથી દર્દીઓ પણ રાહતનો દમ લઇ રહ્યા છે. સંસ્થાના વડા પણ સારા પરિણામોનો દાવો કરી રહ્યા છે.

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">