સરકારનાં વિદેશમાંથી દૂધ પાવડર આયાત કરવાનાં નિર્ણય સામે ખેડૂત સમાજે વડાપ્રધાને લખ્યો પત્ર, કહ્યું દૂધ ઉત્પાદકોને પહોંચશે નુક્શાન

સરકારે વિદેશમાંથી સસ્તા દરે દૂધના પાવડરને આયાત કરવાનો નિર્ણય લીધો છે જેની સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. સરકારનાં આ નિર્ણયથી દૂધ ઉત્પાદકોને ભાવમાં 6 થી 7 રૂપિયાનાં નુક્શાનની શક્યતા જોવાઈ રહી છે. સરકાર દ્વારા 10 હજાર મેટ્રીક ટન દૂધનાં પાવડરની આયાત માટેનાં નિર્ણયને લઈને ડેરી ઉદ્યોગ પર પણ અસર પડવાની શક્યતા છે. આ અંગે […]

સરકારનાં વિદેશમાંથી દૂધ પાવડર આયાત કરવાનાં નિર્ણય સામે ખેડૂત સમાજે વડાપ્રધાને લખ્યો પત્ર, કહ્યું દૂધ ઉત્પાદકોને પહોંચશે નુક્શાન
http://tv9gujarati.in/sarkar-na-videsh…-ne-lakhyo-patra/
Follow Us:
| Updated on: Jun 30, 2020 | 7:11 AM

સરકારે વિદેશમાંથી સસ્તા દરે દૂધના પાવડરને આયાત કરવાનો નિર્ણય લીધો છે જેની સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. સરકારનાં આ નિર્ણયથી દૂધ ઉત્પાદકોને ભાવમાં 6 થી 7 રૂપિયાનાં નુક્શાનની શક્યતા જોવાઈ રહી છે. સરકાર દ્વારા 10 હજાર મેટ્રીક ટન દૂધનાં પાવડરની આયાત માટેનાં નિર્ણયને લઈને ડેરી ઉદ્યોગ પર પણ અસર પડવાની શક્યતા છે. આ અંગે ખેડૂત સમાજ દ્વારા વડાપ્રધાનને પત્ર પણ લખવામાં આવ્યો છે. સાંભળો શું કહી રહ્યા છે ખેડુત સમાજનાં આગેવાન.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">