AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: નારણપુરામાં પીવાના દુષિત પાણીની સમસ્યા, સમસ્યાનું સમાધાન ક્યારે?

મહામારી વચ્ચે નારણપુરા વિસ્તારની 25 સોસાયટીના રહીશો એક મહાપ્રશ્નનો સામનો કરી રહ્યા છે અને આ મહાપ્રશ્ન છે પીવાના પાણીનો. પીવાની પાણીની લાઇનમાં ગટરના પાણી ભળી જતા અહી દિવાળી બાદ દુષિત પાણીની સમસ્યાથી નાગરિકો પીડાઇ રહ્યા છે. અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવાછતાં સ્થિતિ જૈસે થે જ છે. તો દુષિત પાણીને પગલે આ વિસ્તારમાં ઘરે ઘરે બિમારીના […]

અમદાવાદ: નારણપુરામાં પીવાના દુષિત પાણીની સમસ્યા, સમસ્યાનું સમાધાન ક્યારે?
| Updated on: Dec 06, 2020 | 6:54 PM
Share

મહામારી વચ્ચે નારણપુરા વિસ્તારની 25 સોસાયટીના રહીશો એક મહાપ્રશ્નનો સામનો કરી રહ્યા છે અને આ મહાપ્રશ્ન છે પીવાના પાણીનો. પીવાની પાણીની લાઇનમાં ગટરના પાણી ભળી જતા અહી દિવાળી બાદ દુષિત પાણીની સમસ્યાથી નાગરિકો પીડાઇ રહ્યા છે. અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવાછતાં સ્થિતિ જૈસે થે જ છે. તો દુષિત પાણીને પગલે આ વિસ્તારમાં ઘરે ઘરે બિમારીના ખાટલા જોવા મળ્યા છે, ત્યારે નાગરિકો દુષિત પાણીની સમસ્યાને વહેલીતકે અંત આવે તેવી માગ કરી રહ્યા છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે નારણપુરાના નાગરિકો.

આ પણ વાંચો: વડોદરાઃ ખાનગી કંપનીમાં કામદારનું શંકાસ્પદ મોત, જુઓ મોતનો લાઈવ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">