AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ના હોય ! રાજકોટ જિ. પંચાયતની મનમાની, હવે 500ની જગ્યાએ દુકાનદારો પાસેથી વસુલશે 35 હજાર ભાડુ

જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં આવક વધારવા માટે દુકાનધારકોના(Shopkeeper)  ભાડામાં 70 ગણો વધારો કરવામાં આવ્યો છે.

ના હોય ! રાજકોટ જિ. પંચાયતની મનમાની, હવે 500ની જગ્યાએ દુકાનદારો પાસેથી વસુલશે 35 હજાર ભાડુ
રાજકોટમાં જિલ્લા પંચાયત હસ્તકની દુકાનોના ભાડામાં વધારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 8:34 AM
Share

Rajkot : રાજકોટમાં જિલ્લા પંચાયત(Rajkot Jilla Panchayat)  હસ્તકની દુકાનના ધારકોને હવે 500ની જગ્યાએ 35 હજાર રૂપિયા ભાડૂ ચુકવવું પડશે.35 હજારનું ભાડૂ આપવા માટે જિલ્લા પંચાયતે દુકાનધારકોને નોટિસ પાઠવી છે.જો દુકાનધારકો 35 હજારનું ભાડૂ નહીં ચુકવે તો એક મહિનામાં દુકાન ખાલી કરવી પડશે.જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં આવક વધારવા માટે દુકાનધારકોના(Shopkeeper)  ભાડામાં 70 ગણો વધારો કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત હસ્તકની દુકાનોનું (Rent) વર્ષોથી માત્ર 500 રૂપિયાનું ભાડું વસુલવામાં આવી રહ્યું છે.

જિલ્લા પંચાયતના પ્રમુખે લોકદરબારનું આયોજન કર્યું હતુ

તમને જણાવવું રહ્યું કે, સોમવારે પ્રમુખ હાજર ન રહેતા હોવાની ફરિયાદ બાદ રાજકોટ જિલ્લા પંચાયતનો લોકદરબાર (Lokdarbar) યોજાયો હતો. જામનગરથી (Jamnagar) વાગોદર જવાનો રસ્તો ખરાબ હોવાની રજૂઆત વાગોદર ગામના અરજદારે પ્રમુખને કરી હતી.દોઢ વર્ષથી રજૂઆત છતાં રોડનું સમારકામ ન થતા લોકદરબારમાં રજૂઆત કરાઈ હતી..જો કે લોકદરબારમાં માત્ર બે ગામના પ્રશ્નો આવ્યા હતા.સંગઠન પ્રભારીએ સૂચના આપ્યા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખે લોકદરબારનું આયોજન કર્યું હતુ.

હવેથી દર સોમવારે એક કલાકનો લોક દરબાર મળશે

તો આ તરફ જિલ્લા પંચાયતના પ્રમુખે (Jilla panchayat chief) કહ્યું, લોકોના પ્રશ્નો નથી જેથી લોકદરબારમાં કોઇ આવ્યા નથી.લોકદરબારમાં બે પ્રશ્નો આવ્યા છે.જેનું નિરાકારણ ટુંક સમયમાં આવશે.હવેથી દર સોમવારે એક કલાકનો લોક દરબાર મળશે.

Follow Us
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
g clip-path="url(#clip0_868_265)">