Rajkot: હિટ એન્ડ રનની ગોઝારી ઘટના, દૂધ લેવા જઈ રહેલા મા-દીકરીને અજાણ્યા વાહને અડફેટે લીધા, બાળકીનું મોત

Rajkot: ગોંડલ પોસ્ટ ઓફીસ પાસે હીટ એન્ડ રનની ગોઝારી ઘટના સામે આવી છે. દૂધ લેવા જઈ રહેલા મા-દીકરીને ટક્કર મારીને અજાણ્યું વાહન ફરાર થઇ ગયું હતું.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 7:19 AM

રાજકોટમાં (Rajkot) ગોંડલ (Gondal) પોસ્ટ ઓફિસ પાસે હિટ એન્ડ રનનો (Hit and Run) બનાવ સામે આવ્યો છે. અહીંયા એક મહિલા અને તેની પુત્રી એકટીવા પર દૂધ લેવા માટે જઈ રહ્યા હતા. ત્યારે આ ઘટના સર્જાઈ હતી. એક્ટિવાચાલક મહિલા અને તેની પુત્રી દૂધ લેવા માટે જતા હતા ત્યારે પોસ્ટ ઓફિસ પાસે અજાણ્યા વાહને એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી.

અકસ્માત થતા મહિલા અને બાળકીને તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તો એક્ટિવાચાલક મહિલા ઇજાગ્રસ્ત હોવાનું અને બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. બાળકી માત્ર 2 વર્ષની હોવાની માહિતી મળી રહી છે. સમાગ્ર મામલામાં અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો: Ahmedabad: ઈંડા અને નોન વેજની લારીઓના નિર્ણય સામે AIMIM અને કોંગ્રેસનો વિરોધ, ગણાવ્યો તઘલખી નિર્ણય

આ પણ વાંચો: સરકારની કમાણી અને ખર્ચનો હીસાબ રાખે છે આ સંસ્થા, આના ડંડાથી નથી બચી શક્તી કોઈ પણ કંપની

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">