Rajkot : સિવીલ હોસ્પિટલના વોર્ડમાં લીલા નાળિયેર નહિ લઇ જવાનો વિચિત્ર નિર્ણય પાછો લેવાયો

આ બોર્ડ લગાડવાનો હેતુ અન્ય કોઇ નહિ પરંતુ માત્ર સુરક્ષાનો હતો.વોર્ડમાં અનેક લોકો દ્રારા નાળિયેર પાણી પીને ખાલી નાળિયેર કોઇપણ સ્થળે ફેંકી દેવામાં આવે છે જેના કારણે ગંદકી થાય છે.

Rajkot : સિવીલ હોસ્પિટલના વોર્ડમાં લીલા નાળિયેર નહિ લઇ જવાનો વિચિત્ર નિર્ણય પાછો લેવાયો
Rajkot decision not to take green coconut to the Civil Hospital ward has been withdrawn (File Photo)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 11, 2021 | 8:11 PM

રાજકોટ(Rajkot )ની સિવીલ હોસ્પિટલ(Civil Hospital) ના ટ્રોમા સેન્ટરના પાંમમાં માળે પુરૂષ વોર્ડમાં લીલા નાળિયેર લઇ જવા પર પ્રતિબંઘ મૂકતો વિચિત્ર નિર્ણય કર્યો હતો અને આ નિર્ણયની લોકો અમલવારી કરે તે માટે વોર્ડ બહાર બોર્ડ પણ લગાડવામાં આવ્યું હતુ. જો કે ટીવી નાઇનમાં આ અહેવાલ પ્રકાશિત થતા તંત્રની આંખો ખૂલી હતી અને વોર્ડની બહારથી આ બોર્ડ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યો હતો.

સુરક્ષાના કારણોસર લગાવાયું હતુ બોર્ડ-સિવીલ સિક્યુરીટી

સિવીલ હોસ્પિટલના સિક્યુરીટી ઇન્ચાર્જએ ટીવી નાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે આ બોર્ડ લગાડવાનો હેતુ અન્ય કોઇ નહિ પરંતુ માત્ર સુરક્ષાનો હતો.વોર્ડમાં અનેક લોકો દ્રારા નાળિયેર પાણી પીને ખાલી નાળિયેર કોઇપણ સ્થળે ફેંકી દેવામાં આવે છે જેના કારણે ગંદકી થાય છે.એટલું જ નહિ સિવીલ હોસ્પિટલમાં અનેક લોકો આવતા હોય છે ત્યારે કોઇ વખત ઝધડો થાય અને આ નાળિયેર કોઇ વ્યક્તિને મારી દે તેનો ભય રહે છે જેથી આ નાળિયેર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ હવે તે ઉઠાવી લેવામાં આવ્યો છે..

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દર વર્ષે સફાઇ-સુરક્ષા માટે લાખોનો ખર્ચ તો આવું શા માટે-સામાજિક કાર્યકર

આ અંગે સામાજિક કાર્યકર રમેશ સભાયાએ સિવીલ તંત્ર પર સવાલ ઉઠાવતા કહ્યું હતુ કે રાજ્ય સરકાર સિવીલ હોસ્પિટલ તંત્ર દ્રારા દર વર્ષે સફાઇ અને સુરક્ષા માટે કરોડોના બજેટની ફાળવણી કરે છે ત્યારે વોર્ડમાં સાફ સફાઇની તેમની જવાબદારી છે તો તંત્ર આ પ્રકારના તદલખી નિર્ણય કેમ લે છે તે એક સવાલ છે.નાળિયેર પાણી એનર્જી ડ્રિંક છે ત્યારે દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે આવા નિર્ણયો ન કરવા જોઇએ.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">