Rajkot : નકલી દૂધના કાળો કારોબારનો પર્દાફાશ, એક શખ્સની અટકાયત

રોજિંદા જીવનમાં દૂધને સંપૂર્ણ ખોરાક તરીકે લોકો લેતા હોય છે. તો વળી બાળકોને દિવસ દરમિયાન બે વાર દૂધ પીવાનો આગ્રહ કરાતો હોય છે. તો ખરેખર જે દૂધ ખાવામાં લેવામાં આવે છે તે શુદ્ધ છેકે નહીં તે જાણવું પણ જરૂરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 10:54 AM

Rajkot : શહેરમાં નકલી દૂધનો કાળો કારોબાર ઝડપાયો છે. દરરોજ અંદાજિત 10 હજાર લિટર શંકાસ્પદ દૂધ ઘૂસાડવાનું કૌભાંડ સામે આવ્યું છે. માલવિયાનગર પોલીસે એક હજાર લિટર દૂધનો નાશ કર્યો છે. આ મામલે પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી છે. ઉપલેટા તાલુકાના ઢાંક વિસ્તારમાંથી દરરોજ 10 હજાર લિટર દૂધ ઠલવાતું હોવાનું ખુલ્યું છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નમૂના લેવામાં આવ્યા છે. સાથે જ શંકાસ્પદ દૂધ બનાવનાર શખ્સ ફરાર થયો છે. આ મામલે સરકારી લેબમાં રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.

રોજિંદા જીવનમાં દૂધને સંપૂર્ણ ખોરાક તરીકે લોકો લેતા હોય છે. તો વળી બાળકોને દિવસ દરમિયાન બે વાર દૂધ પીવાનો આગ્રહ કરાતો હોય છે. તો ખરેખર જે દૂધ ખાવામાં લેવામાં આવે છે તે શુદ્ધ છેકે નહીં તે જાણવું પણ જરૂરી છે. પરંતુ, કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા દૂધના વેચાણમાં ફાયદો ઉઠાવતા હોય છે. ત્યારે આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે.

કેવી રીતે ચાલતો કાળો કારોબાર ?

હાલની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છેકે રોજ રાત્રે 1 કલાકે દૂધનો જથ્થો નીકળી જતો હતો અને આ દૂધનો જથ્થો સવારે રાજકોટ પહોંચતો હતો. પરંતુ, આ દૂધનો જથ્થો કોને આપવામાં આવવાનો છે તે કહેવામાં આવતું નહીં. એક જગ્યાએ દૂધ પહોંચી ગયા બાદ બીજી જગ્યા માટે ડ્રાઇવરને એડ્રેસ આપવામાં આવતું હતું. એટલે કે જે રીતે દારૂનો વેપલો ચાલતો હોય છે તે રીતે જ આ ધંધો ચાલતો હતો.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">