રાજકોટના ગોંડલમાં કાર અને એસ. ટી. બસ વચ્ચે અકસ્માત, પાંચના મોત

ગોંડલમાં આ અકસ્માત ભોજપરા અને બિલિયાળા નજીક સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં રાજકોટથી ગોંડલ જતી કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 4:58 PM

ગુજરાતમાં (Gujarat) રાજકોટના (Rajkot) ગોંડલમાં (Gondal) એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત (Accident)  સર્જાયો છે. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં અને બે લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત ભોજપરા અને બિલિયાળા નજીક સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં રાજકોટથી ગોંડલ જતી કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો.

જો કે અકસ્માતની જાણ થતાં થતાં જ આસપાસના સ્થાનિકો લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર નીકાળયા હતા. તેમજ ફોન ફરીને 108 ને બોલાવવામાં આવી હતી. તેમજ આ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જો કે આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાના પોસ્ટ મોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારમાં શોક છવાયો છે. જયારે આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશન રસીકરણને ઝડપી બનાવવા એક્શનમાં, ડોર ટુ ડોર સર્વે શરૂ

આ પણ વાંચો : અમદાવાદ : જુહાપુરાના કુખ્યાત બિલ્ડર નઝીર વોરાને પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયો

 

Follow Us:
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">