ફરી વિવાદોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પ્રોફેસરોની ભરતી મામલે અનુસૂચિત આયોગે કુલપતિ પાસે માગ્યો જવાબ

Rajkot : પ્રોફેસરોની ભરતીમાં અનામત ક્વોટા ન જળવાતા NSUI અને યુવક કોંગ્રેસે આયોગમાં ફરિયાદ કરી હતી.

ફરી વિવાદોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પ્રોફેસરોની ભરતી મામલે અનુસૂચિત આયોગે કુલપતિ પાસે માગ્યો જવાબ
Saurashtra University (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 9:48 AM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) કરાર આધારિત પ્રોફેસરોની ભરતીનો મામલો ગરમાયો છે,હવે અનુસૂચિત આયોગે કુલપતિ પાસે જવાબ માંગ્યો છે.તમને જણાવી દઈએ કે, પ્રોફેસરોની ભરતીમાં અનામત ક્વોટા ન જળવાતા NSUI અને યુવક કોંગ્રેસે આયોગમાં ફરિયાદ કરી હતી.તેમણે આરોપ લગાવ્યો હતો કે, પ્રોફેસરોની ભરતીની (Professor Recruitment) જાહેરાતમાં બક્ષીપંચ અને અનુસૂચિતના વિદ્યાર્થીઓની ક્વોટામાં ફાળવણી કરવામાં આવી ન હતી.તેથી હવે ઇન્ચાર્જ કુલપતિ ડૉ.ગિરીશ ભીમાણીએ 30 દિવસમાં આ અંગે જવાબ રજૂ કરવો પડશે.

યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતીને લઇ યુથ કોંગ્રેસ (Youth Congress) મેદાનમાં ઉતર્યું હતુ. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી પારદર્શક રીતે થાય તે અંગે રજૂઆત કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બીજી તરફ કોંગ્રેસનો(Congress)  આક્ષેપ છે કે ભરતી પ્રક્રિયામાં અનામત નીતિનો અમલ થતો નથી. સાથે જ માંગ કરી હતી કે જે ઉમેદવારોએ અરજી કરી છે તેઓને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે.અને ઉમેદવારોએ (Candidates) પોસ્ટ મારફતે મોકલેલ અરજીઓ મોડી પહોંચી હોય તો તેને માન્ય રાખવામાં આવે, તો બીજી તરફ કુલપતિએ અધ્યાપકની ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે તમામ તૈયારી કરી લીધી હોવાનો દાવો કર્યો છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">