Rajkot : ધોરાજી પંથકમાં રસીકરણને લઇને નિરસતા, ભય અને અંધશ્રધ્ધાએ લોકોને ગેરમાર્ગે દોર્યા

Dhoraji : લોકોમાં વેક્સિનેશનને લઈને વધુમાં વધુ જાગૃતિ આવે તેના માટે થઈને તંત્ર પણ મહેનત કરી રહ્યું છે. ધોરાજીના નાયબ કલેકટર ગૌતમ મિયાણીએ લોકોને અંધશ્રદ્ધાથી દુર રહી અને વેક્સિન લેવા અપીલ કરી છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 12, 2021 | 8:03 PM

Rajkot : કોરોનાની બીજી લહેર બાદ લોકોમાં રસીકરણ ( Corona Vaccination) ને લઈને ઘણી જાગૃતિ જોવા મળી રહે છે. પરંતુ રાજ્યના ઘણા એવા વિસ્તારો પણ છે જ્યાં લોકો રસીકરણને લઈને નિરસતા દર્શાવી રહ્યા છે. ધોરાજી (Dhoraji) પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસીકરણને લઈને નિરસતા જોવા મળી રહી છે.

ધોરાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો અહીંના લોકો કોરોનાની રસી લેવામાં નિરસતા દાખવી રહ્યાં છે. આ પાછળ રસીને લઈને ખોટો ભય,અફવાઓ અને અંધશ્રધ્ધા જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારો તો ઠીક પરંતુ ઘણા શહેરીજનો પણ રસીકરણને લઈને ખોટી માન્યતાઓમાં આવીને રસી મૂકાવાથી દૂર ભાગી રહ્યા છે.

લોકોમાં વેક્સિનેશનને લઈને વધુમાં વધુ જાગૃતિ આવે તેના માટે થઈને તંત્ર પણ મહેનત કરી રહ્યું છે. ધોરાજીના નાયબ કલેકટર ગૌતમ મિયાણીએ લોકોને અંધશ્રદ્ધાથી દુર રહી અને વેક્સિન લેવા અપીલ કરી છે. ખાસ વાત તો એ છે કે યુવાનોની સંખ્યા પણ રસીકરણ કેન્દ્રોમાં ઓછી વર્તાઇ રહી છે. જેને લઈને ચોક્કસપણે કહી શકાય છે લોકો રસીકરણથી દૂર ભાગી રહ્યા છે. કોરોનાથી બચવા રસીકરણ એક માત્ર  ઉપાય છે, જેને સૌએ ગંભીરતાપૂર્વક લેવો જોઈએ.

આ પણ વાંચો : Ahmedabad : પોંડિચેરીના યુવાને 30 હજાર કિ.મી.ની યાત્રા પૂર્ણ કર્યાનો દાવો, બેટી બચાવો-સ્વચ્છ ભારત અભિયાન અંગે જાગૃતિ ફેલાવી

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">