સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કથિત માટી કૌંભાડ : શું જતીન સોનીને મળશે ક્લીનચીટ કે પછી સાબિત થશે ગુનેગાર ?

જતીન સોનીને પહેલાથી જ રજીસ્ટ્રારના પદ પરથી હટાવી લેવામાં આવ્યા છે. સિન્ડીકેટના સિનીયર મેમ્બરો અને કુલપતિ-ઉપકુલપતિની મઘ્યસ્થીથી જતીન સોની પહેલા રજા પર ઉતર્યા અને ત્યારબાદ તેઓએ રજીસ્ટ્રારના પદ પરથી રાજીનામૂ આપી દીધું હતુ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કથિત માટી કૌંભાડ : શું જતીન સોનીને મળશે ક્લીનચીટ કે પછી સાબિત થશે ગુનેગાર ?
Alleged Saurashtra University scam
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 12, 2021 | 7:34 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌંભાડને લઇને 25 મી ઓગસ્ટે નિર્ણય આવી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આગામી 25 મી તારીખે સર્વોચ વહીવટી બોડી સિન્ડિકેટ સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુનિવર્સિટીના કુલપતિ દ્રારા કથિત માટી કૌંભાડને લઇને તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ રજૂ કરશે.

સિન્ડિકેટના સભ્યો તપાસ કમિટીના આ રિપોર્ટના આધારે માટી કૌંભાડમાં કોઇ ગેરરિતી થઇ છે કે કેમ અને કોઇ ગુનેગાર છે કે કેમ તે અંગેનો નિર્ણય લેશે અને જો કોઇ ગુનેગાર હશે તો તેની સામે કાર્યવાહી કરવી કે કેમ તે અંગેની જાહેરાત કરવામાં આવશે. આ માટી કૌંભાડમાં શારિરીક શિક્ષણ વિભાગના વડા અને પૂર્વ રજીસ્ટ્રાર જતીન સોની સામે ગેરરિતીના આક્ષેપો લગ્યા છે ત્યારે સિન્ડિકેટની બેઠક જતીન સોનીને ક્લીનચીટ આપશે કે ગુનેગાર જાહેર કરશે તે અંગેનો નિર્ણય આવશે.

રજૂ થયેલા બે અલગ અલગ રિપોર્ટ રજૂ થશે

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કથિત માટી કૌંભાડમાં જે પાંચ સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી હતી તેમાં એકસૂત્રતા જળવાય ન હતી. તપાસ સમિતીના સભ્ય હરદેવસિંહ જાડેજાએ કહ્યું હતુ કે કમિટી દ્રારા જે તપાસ રિપોર્ટ માટેની બેઠક મળી હતી તેમાં ભાવીન કોઠારી હાજર ન હોવા છતા તેમની સહી હતી જેથી રિપોર્ટ અગાઉથી તૈયાર થયો તેવી શંકા હતી પરિણામે તેમણે પોતાનો અલગ રિપોર્ટ કુલપતિને જમા કરાવ્યો હતો ત્યારે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ કહ્યું હતુ કે તપાસ કમિટીએ જે બે રિપોર્ટ તૈયાર કર્યા છે બંન્ને રિપોર્ટ સિન્ડીકેટમાં મૂકવામાં આવશે જેના આધારે નિર્ણય લેવામાં આવશે.

માટી કૌંભાડમાં ગેરરિતી નહિ-બેજવાબદારી -રિપોર્ટ

સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તેમાં તપાસ સમિતી દ્રારા જતીન સોનીએ ગેરરિતી ન આચરી હોવાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જો કે પોતે શારિરીક શિક્ષણના વડા હોવાના કારણે તેઓની બેદરકારી જરૂર સામે આવી છે. 25 મી તારીખે તપાસ સમિતી દ્રારા તૈયાર કરાયેલો રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારે જતીન સોનીની બેદરકારીને લઇને તેની સામે પગલા લેવા કે નહિ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

મહત્વનું છે કે જતીન સોનીને પહેલાથી જ રજીસ્ટ્રારના પદ પરથી હટાવી લેવામાં આવ્યા છે. સિન્ડીકેટના સિનીયર મેમ્બરો અને કુલપતિ-ઉપકુલપતિની મઘ્યસ્થીથી જતીન સોની પહેલા રજા પર ઉતર્યા અને ત્યારબાદ તેઓએ રજીસ્ટ્રારના પદ પરથી રાજીનામૂ આપી દીધું હતુ.

આ પણ વાંચો – દિકરીના પ્રથમ જન્મદિવસની અનોખી ઉજવણી, આ વ્યક્તિએ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર પાંચ દિકરીઓને લીધી દત્તક

આ પણ વાંચો – પહેલા નાનાએ 7 વર્ષની માસુમ ભાણીને મોસાળમાં બોલાવી, બાદમાં સગા મામા, નાના અને ભાઈએ મળીને કર્યો સામુહિક બળાત્કાર, જાણો સમગ્ર મામલો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">