રાજકોટના ધોરાજીમાં ઉદ્યોગકારો બેફામ, લોકોએ નદી બચાવો અભિયાન શરૂ કર્યું

રાજકોટના ધોરાજીમાં આવેલા તોરણીયા ગામના લોકો દ્વારા નદી બચાવો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ખાનગી કંપની દ્વારા ઉબેણ  ડેમને પ્રદૂષિત કરવામાં આવતા લોકોએ નદી બચાવો અભિયાન શરૂ કર્યું છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 12, 2021 | 11:29 PM

રાજકોટના ધોરાજીમાં આવેલા તોરણીયા ગામના લોકો દ્વારા નદી બચાવો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ખાનગી કંપની દ્વારા ઉબેણ  ડેમને પ્રદૂષિત કરવામાં આવતા લોકોએ નદી બચાવો અભિયાન શરૂ કર્યું છે. જેમાં તોરણીયા અને કેરાળા ગામ વચ્ચે આવેલો ચેકડેમ કેમિકલયુક્ત પાણીના લીધે પ્રદૂષિત થયો છે. ગામલોકોએ ચેકડેમ અને નદીને બચાવવા માટે બેનર સાથે પ્રદર્શન કર્યું હતું.

 

 

 

આ પણ વાંચો: વલસાડમાં સુઘડ ફળિયું બર્ડ ફ્લૂ અસરગ્રસ્ત જાહેર, 1 કિલોમીટર વિસ્તારમાં પોલ્ટ્રી પર પ્રતિબંધ

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">