AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડરવું જરૂરી છે ! ચૂંટણી આચાર સંહિતાના ભયે અપાવી દીધો રાજકોટની મોટી સમસ્યાનો ઉકેલ આપનારો પુલ, 24 ફેબ્રુઆરીએ થશે ઉદ્ઘાટન

રાજકોટવાસીઓ જેની 3 વર્ષથી રાહ જોતા હતા, તે દિવસ આવી ગયો છે. આગામી 24 ફેબ્રુઆરીએ રાજકોટના લોકોને મળશે એક નવો બ્રિજ. લોકસભા ચૂંટણી 2019 નજીક આવતાની સાથે જ રાજકોટ મહાનગર પાલિકા અને સત્તારૂઢ ભાજપ પડતર કામો ઝડપથી પૂર્ણ કરવામાં લાગી ગયા છે. એવું જ એક કામ પૂરું થયું છે રૈયા ચોકડી પરના ફ્લાયઓવર બ્રિજનું. આગામી […]

ડરવું જરૂરી છે ! ચૂંટણી આચાર સંહિતાના ભયે અપાવી દીધો રાજકોટની મોટી સમસ્યાનો ઉકેલ આપનારો પુલ, 24 ફેબ્રુઆરીએ થશે ઉદ્ઘાટન
Follow Us:
| Updated on: Feb 14, 2019 | 6:42 AM

રાજકોટવાસીઓ જેની 3 વર્ષથી રાહ જોતા હતા, તે દિવસ આવી ગયો છે. આગામી 24 ફેબ્રુઆરીએ રાજકોટના લોકોને મળશે એક નવો બ્રિજ.

લોકસભા ચૂંટણી 2019 નજીક આવતાની સાથે જ રાજકોટ મહાનગર પાલિકા અને સત્તારૂઢ ભાજપ પડતર કામો ઝડપથી પૂર્ણ કરવામાં લાગી ગયા છે. એવું જ એક કામ પૂરું થયું છે રૈયા ચોકડી પરના ફ્લાયઓવર બ્રિજનું. આગામી 24 ફેબ્રુઆરીએ આ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી રૈયા ચોકડી પરના બ્રિજનું ઉદ્ઘાટન કરશે.

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

નોંધનીય છે કે રાજકોટમાં ભારે ટ્રાફિકથી BRTS રૂટ પર 150 ફુ રિંગ રોડ પર 2 ફ્લાયઓવર બ્રિજ બનાવવાની જાહેરાત 3 વર્ષ પહેલા મહાનગર પાલિકાએ કરી હતી. રાજ્ય સરકારના આર્થિક સહયોગથી આ બંને બ્રિજ બનાવવાના હતાં, પરંતુ લાંબા સમય સુધી આ કામ વિલંબમાં પડ્યુ રહ્યું અને લોકો ટ્રાફિકની સમસ્યાથી પીડાતા રહ્યાં.

હવે બે પૈકીના એક બ્રિજ એટલે કે રૈયા ચોકડી પરના ફ્લાયઓવર બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ મવડી ચોકડી પરના ફ્લાયઓવર બ્રિજનું કામ હજી પણ બાકી છે કે જેને પૂર્ણ થતા દોઢ માસનો સમય લાગવાની શક્યતા છે. મનપા શાસકો વિચારતા હતા કે બંને પુલોનું એક સાથે લોકાર્પણ કરવામાં આવે, પરંતુ દોઢ માસની રાહ જોવા જતા લોકસભા ચૂંટણીની આચાર સંહિતા નડી શકે છે એટલે જ હાલ રૈયા ચોકડી પરના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ 24 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું.

[yop_poll id=1403]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
g clip-path="url(#clip0_868_265)">