રાજકોટ પોલીસની ગોંડલમાં તરખાટ મચાવનાર નિખીલ દોંગા અને તેની ગેંગ સામે કાર્યવાહી, 10 સાગરિતો સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધ્યો, ગેંગ સામે 117 જેટલા ગુના નોંધાયેલા છે

ભુમાફિયાઓને નેસ્ત નાબૂદ કરવા રાજકોટ પોલીસે હવે ઉગામ્યું છે ગુજસીટોકનું હથિયાર. આ કાયદા હેઠળ રાજકોટ પોલીસે ગોંડલમાં તરખાટ મચાવનાર નિખીલ દોંગા અને તેની ગેંગ સામે કાર્યવાહી કરી છે અને ગેંગના 10 સાગરિતો સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. મહત્વપૂર્ણ છે કે હાલ નિખીલ દોંગા અમદાવાદની સાબરમતી જેલમાં સજા કાપી રહ્યો છે. નિખીલ દોંગા એન્ડ […]

રાજકોટ પોલીસની ગોંડલમાં તરખાટ મચાવનાર નિખીલ દોંગા અને તેની ગેંગ સામે કાર્યવાહી, 10 સાગરિતો સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધ્યો, ગેંગ સામે 117 જેટલા ગુના નોંધાયેલા છે
Follow Us:
| Updated on: Nov 12, 2020 | 6:54 PM

ભુમાફિયાઓને નેસ્ત નાબૂદ કરવા રાજકોટ પોલીસે હવે ઉગામ્યું છે ગુજસીટોકનું હથિયાર. આ કાયદા હેઠળ રાજકોટ પોલીસે ગોંડલમાં તરખાટ મચાવનાર નિખીલ દોંગા અને તેની ગેંગ સામે કાર્યવાહી કરી છે અને ગેંગના 10 સાગરિતો સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. મહત્વપૂર્ણ છે કે હાલ નિખીલ દોંગા અમદાવાદની સાબરમતી જેલમાં સજા કાપી રહ્યો છે. નિખીલ દોંગા એન્ડ કંપનીના સભ્યો ગોંડલ આસપાસની મિલ્કતો પચાવી પાડવી, હત્યાની કોશિશ સહિત 117 જેટલા ગુનામાં સંડોવાયેલા છે. જ્યારે નીખિલ દોંગા સામે 2003થી અત્યાર સુધીમાં કુલ 14 કરતા વધુ ગુના નોંધાયેલા છે ત્યારે ભૂમાફિયા સહિત અસામાજીક તત્વો સામે રાજકોટ પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહીની શરૂઆત કરી છે અને સ્પષ્ટ કરી દીધું છે કે રાજકોટમાં ગૂંડારાજ હવે નહીં ચાલે ત્યારે કાયદાના કડક અમલ અંગે રેન્જ આઇ.જી સંદીપસિંઘે માહિતી આપી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">