રાજકોટના વોર્ડ નંબર-13નાં આંબેડકરનગરના રહીશો ગંદા પાણીથી પરેશાન, તંત્ર સામે રોષે ભરાયેલી મહિલાઓએ માટલા ફોડીને વિરોધ કર્યો

રાજકોટના વોર્ડ નંબર-13માં આવેલા આંબેડકરનગરના રહીશો ગંદા પાણીથી છે પરેશાન. આ વિસ્તારમાં પીવાનું પાણી એવું આવે છે જે પાણી આપણે કદાચ ઢોરને પણ ન પીવડાવતા હોય. સ્થાનિકોએ અનેકવાર તંત્રમાં રજૂઆત કરી. છતાં તેમની સમસ્યાનો કોઇ અંત નથી આવી રહ્યો તેથી મહિલાઓએ વોર્ડ ઓફિસમાં પોંહચીને માટલા ફોડીને વિરોધ નોંધાવવાનો વારો આવ્યો હતો. એટલું જ નહિં મહિલાઓએ […]

રાજકોટના વોર્ડ નંબર-13નાં આંબેડકરનગરના રહીશો ગંદા પાણીથી પરેશાન, તંત્ર સામે રોષે ભરાયેલી મહિલાઓએ માટલા ફોડીને વિરોધ કર્યો
Follow Us:
| Updated on: Sep 29, 2020 | 5:27 PM

રાજકોટના વોર્ડ નંબર-13માં આવેલા આંબેડકરનગરના રહીશો ગંદા પાણીથી છે પરેશાન. આ વિસ્તારમાં પીવાનું પાણી એવું આવે છે જે પાણી આપણે કદાચ ઢોરને પણ ન પીવડાવતા હોય. સ્થાનિકોએ અનેકવાર તંત્રમાં રજૂઆત કરી. છતાં તેમની સમસ્યાનો કોઇ અંત નથી આવી રહ્યો તેથી મહિલાઓએ વોર્ડ ઓફિસમાં પોંહચીને માટલા ફોડીને વિરોધ નોંધાવવાનો વારો આવ્યો હતો. એટલું જ નહિં મહિલાઓએ ચીમકી પણ આપી છે કે, જો તેમની આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ ધરણાં પર બેસશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">