AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં મનપાનો નિર્ણય,આજથી કોરોનાનાં દર્દીઓના નામ અને સરનામા જાહેર નહીં કરે, કોર્પોરેશનનાં નિર્ણય સામે વિપક્ષે તાણી તલવાર, ધરણા કરવાની આપી ચિમકી

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે મનપા દ્વારા આજથી કોરોના દર્દીઓના નામ અને સરનામા જાહેર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાછળ કાયદાકીય અડચણો ઉપરાંત દર્દી અને તેના પરિવાર સાથે દુર્વ્યવહાર થતો હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું મનપા કમિશનરે જણાવ્યું. હવેથી જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે […]

રાજકોટમાં મનપાનો નિર્ણય,આજથી કોરોનાનાં દર્દીઓના નામ અને સરનામા જાહેર નહીં કરે, કોર્પોરેશનનાં નિર્ણય સામે વિપક્ષે તાણી તલવાર, ધરણા કરવાની આપી ચિમકી
http://tv9gujarati.in/rajkot-manpa-no-…ipaksh-no-virodh/
| Updated on: Jul 28, 2020 | 8:12 AM
Share

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે મનપા દ્વારા આજથી કોરોના દર્દીઓના નામ અને સરનામા જાહેર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાછળ કાયદાકીય અડચણો ઉપરાંત દર્દી અને તેના પરિવાર સાથે દુર્વ્યવહાર થતો હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું મનપા કમિશનરે જણાવ્યું. હવેથી જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે અને ત્યાં કન્ટેઇનમેન્ટ કમાન્ડર તરીકે સ્ટાફને તૈનાત રાખવામાં આવશે. મહત્વનું છે કે અત્યાર સુધી રાજ્યમાં રાજકોટ જ એકમાત્ર એવુ હતું જ્યાં દર્દીની તમામ માહિતી જાહેર કરવામાં આવતી હતી તો દર્દીની તમામ માહિતી જાહેર નહીં કરવાના નિર્ણયને લઇને વિપક્ષ લડાયક મૂડમાં છે.વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ ચીમકી ઉચ્ચારી છે કે જો ત્રણ દિવસમાં દર્દીના નામ, સરનામાં જાહેર નહીં કરવામાં આવે તો કોંગ્રેસ મનપા કમિશનરની ચેમ્બરમાં ધરણાં કરશે.

Follow Us
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
g clip-path="url(#clip0_868_265)">