AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં મનપાનો નિર્ણય,આજથી કોરોનાનાં દર્દીઓના નામ અને સરનામા જાહેર નહીં કરે, કોર્પોરેશનનાં નિર્ણય સામે વિપક્ષે તાણી તલવાર, ધરણા કરવાની આપી ચિમકી

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે મનપા દ્વારા આજથી કોરોના દર્દીઓના નામ અને સરનામા જાહેર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાછળ કાયદાકીય અડચણો ઉપરાંત દર્દી અને તેના પરિવાર સાથે દુર્વ્યવહાર થતો હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું મનપા કમિશનરે જણાવ્યું. હવેથી જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે […]

રાજકોટમાં મનપાનો નિર્ણય,આજથી કોરોનાનાં દર્દીઓના નામ અને સરનામા જાહેર નહીં કરે, કોર્પોરેશનનાં નિર્ણય સામે વિપક્ષે તાણી તલવાર, ધરણા કરવાની આપી ચિમકી
http://tv9gujarati.in/rajkot-manpa-no-…ipaksh-no-virodh/
| Updated on: Jul 28, 2020 | 8:12 AM
Share

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે મનપા દ્વારા આજથી કોરોના દર્દીઓના નામ અને સરનામા જાહેર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાછળ કાયદાકીય અડચણો ઉપરાંત દર્દી અને તેના પરિવાર સાથે દુર્વ્યવહાર થતો હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું મનપા કમિશનરે જણાવ્યું. હવેથી જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે અને ત્યાં કન્ટેઇનમેન્ટ કમાન્ડર તરીકે સ્ટાફને તૈનાત રાખવામાં આવશે. મહત્વનું છે કે અત્યાર સુધી રાજ્યમાં રાજકોટ જ એકમાત્ર એવુ હતું જ્યાં દર્દીની તમામ માહિતી જાહેર કરવામાં આવતી હતી તો દર્દીની તમામ માહિતી જાહેર નહીં કરવાના નિર્ણયને લઇને વિપક્ષ લડાયક મૂડમાં છે.વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ ચીમકી ઉચ્ચારી છે કે જો ત્રણ દિવસમાં દર્દીના નામ, સરનામાં જાહેર નહીં કરવામાં આવે તો કોંગ્રેસ મનપા કમિશનરની ચેમ્બરમાં ધરણાં કરશે.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">