AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં મનપાનો નિર્ણય,આજથી કોરોનાનાં દર્દીઓના નામ અને સરનામા જાહેર નહીં કરે, કોર્પોરેશનનાં નિર્ણય સામે વિપક્ષે તાણી તલવાર, ધરણા કરવાની આપી ચિમકી

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે મનપા દ્વારા આજથી કોરોના દર્દીઓના નામ અને સરનામા જાહેર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાછળ કાયદાકીય અડચણો ઉપરાંત દર્દી અને તેના પરિવાર સાથે દુર્વ્યવહાર થતો હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું મનપા કમિશનરે જણાવ્યું. હવેથી જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે […]

રાજકોટમાં મનપાનો નિર્ણય,આજથી કોરોનાનાં દર્દીઓના નામ અને સરનામા જાહેર નહીં કરે, કોર્પોરેશનનાં નિર્ણય સામે વિપક્ષે તાણી તલવાર, ધરણા કરવાની આપી ચિમકી
http://tv9gujarati.in/rajkot-manpa-no-…ipaksh-no-virodh/
| Updated on: Jul 28, 2020 | 8:12 AM
Share

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે મનપા દ્વારા આજથી કોરોના દર્દીઓના નામ અને સરનામા જાહેર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાછળ કાયદાકીય અડચણો ઉપરાંત દર્દી અને તેના પરિવાર સાથે દુર્વ્યવહાર થતો હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું મનપા કમિશનરે જણાવ્યું. હવેથી જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે અને ત્યાં કન્ટેઇનમેન્ટ કમાન્ડર તરીકે સ્ટાફને તૈનાત રાખવામાં આવશે. મહત્વનું છે કે અત્યાર સુધી રાજ્યમાં રાજકોટ જ એકમાત્ર એવુ હતું જ્યાં દર્દીની તમામ માહિતી જાહેર કરવામાં આવતી હતી તો દર્દીની તમામ માહિતી જાહેર નહીં કરવાના નિર્ણયને લઇને વિપક્ષ લડાયક મૂડમાં છે.વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ ચીમકી ઉચ્ચારી છે કે જો ત્રણ દિવસમાં દર્દીના નામ, સરનામાં જાહેર નહીં કરવામાં આવે તો કોંગ્રેસ મનપા કમિશનરની ચેમ્બરમાં ધરણાં કરશે.

Follow Us
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
g clip-path="url(#clip0_868_265)">