રાજકોટની જે.જે.કુંડલિયા કોલેજમાં NSUIનો હોબાળો, પરિપત્ર વિરૂદ્ધ આંતરિક મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓને બોલાવાતા નારાજગી
રાજકોટની જે.જે.કુંડલિયા કોલેજમાં NSUIએ હોબાળો મચાવ્યો હતો. શિક્ષણ વિભાગના પરિપત્ર વિરુદ્ધ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા નારાજગી જોવા મળી હતી. આંતરિક મૂલ્યાંકનને લઇને MCQ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જોકે, NSUIના હોબાળા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર છોડી મૂકવામાં આવ્યા છે. શું કહેવું છે એનએસયુઆઇનું સાંભળો આ વીડિયો. Web Stories View more IPL 2024 : આઈપીએલની […]
રાજકોટની જે.જે.કુંડલિયા કોલેજમાં NSUIએ હોબાળો મચાવ્યો હતો. શિક્ષણ વિભાગના પરિપત્ર વિરુદ્ધ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા નારાજગી જોવા મળી હતી. આંતરિક મૂલ્યાંકનને લઇને MCQ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જોકે, NSUIના હોબાળા બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર છોડી મૂકવામાં આવ્યા છે. શું કહેવું છે એનએસયુઆઇનું સાંભળો આ વીડિયો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો