Rajkot : ધોરાજીના ખેડૂતોની ટેકાના ભાવે ધાણાની ખરીદી કરવા માગ, પાકમાં નુકશાનની ભીતિ

Rajkot :   ધોરાજી તાલુકાના ખેડૂતોએ અહીં સરકાર ટેકાના ભાવે ધાણાની ખરીદી માટે કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માગ કરી છે. વાતાવરણમાં આવેલ બદલાવને કારણે કેટલાક ખેડૂતોના પાકમાં વિવિધ પ્રકારના રોગ પણ આવી ગયા છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 13, 2021 | 8:51 AM

Rajkot :   ધોરાજી તાલુકાના ખેડૂતોએ અહીં સરકાર ટેકાના ભાવે ધાણાની ખરીદી માટે કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માગ કરી છે. વાતાવરણમાં આવેલ બદલાવને કારણે કેટલાક ખેડૂતોના પાકમાં વિવિધ પ્રકારના રોગ પણ આવી ગયા છે. જેના કારણે ધાણાના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે. ધોરાજીમાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર આપવામાં આવે તો ખેડૂતોને અન્ય જગ્યાએ ધાણા વહેચવા જવું ન પડે અને ટ્રાન્સપોર્ટ ખર્ચ બચી શકે છે.

Rajkot  જિલ્લાના ધોરાજી તેમજ તાલુકાના ભૂખી, નાની પરબડી, તોરણીયા, મોટી પરબડી, ભોળાભોલ સહિતના ગામોના ખેડૂતોએ લોકડાઉન, માવઠું, અતિવૃષ્ટિ અને એક બાદ એક આકાશી આફતોનું સામનો કરી ચૂક્યા છે. ખેડૂતોને સારા ભાવ મળવાની આશાએ ધાણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પરતું વાતાવરણમાં આવતા ફેર પલટાને કારણે ધાણામાં થીપશ, કાળિયો, સુકારો, મોલો અને ફૂગ જન્ય રોગ આવી ગયા છે તેથી ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો આવશે એવી ખેડૂતોને ભીતિ છે.

Follow Us:
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
g clip-path="url(#clip0_868_265)">