રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની સ્થિતિ નાજુક, 48 કલાકથી વેન્ટિલેટર પર, ડોક્ટરોની ટીમની સતત નજર

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અત્યારે ખુબ જ નાજુક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. તેમને હાલમાં ફેફસાની નળીઓમાં લોહી ગંઠાઇ જવાની સમસ્યા છે. ફેફસાની નળીઓમાં લોહી ગંઠાઇ જવાને કારણે ફેફસામાં ઓક્સિજન અને કાર્બનડાયોક્સાઇડનું આદાન-પ્રદાનને ભારે અસર થઇ છે જેને કારણે ભારદ્વાજના શરીરમાં કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધુ રહે છે. હાલમાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખીને પુરતો ઓક્સિજન આપવાનું […]

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની સ્થિતિ નાજુક, 48 કલાકથી વેન્ટિલેટર પર, ડોક્ટરોની ટીમની સતત નજર
https://tv9gujarati.com/latest-news/rajaysabha-na-sa…m-ni-satat-najar-160294.html
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:13 PM

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અત્યારે ખુબ જ નાજુક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. તેમને હાલમાં ફેફસાની નળીઓમાં લોહી ગંઠાઇ જવાની સમસ્યા છે. ફેફસાની નળીઓમાં લોહી ગંઠાઇ જવાને કારણે ફેફસામાં ઓક્સિજન અને કાર્બનડાયોક્સાઇડનું આદાન-પ્રદાનને ભારે અસર થઇ છે જેને કારણે ભારદ્વાજના શરીરમાં કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધુ રહે છે. હાલમાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખીને પુરતો ઓક્સિજન આપવાનું શરૂ કર્યું છે પરંતુ જો પરિસ્થિતિ વધુ વણસે તો ફેફસામાં વાયુના યોગ્ય આદાનપ્રદાન માટે મશીન તૈયાર રાખવામાં આવ્યું છે. ડોક્ટરોના કહેવા મુજબ ભારદ્વાજની તબિયત હાલ ખુબ જ નાજુક છે.

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો 16 દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પરંતુ હાલત ગંભીર બનતા મુખ્યમંત્રી દ્વારા અમદાવાદથી ત્રણ ડોક્ટરને ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં રાજકોટ પહોંચ્યા હતા. અમદાવાદના ત્રણ ડોક્ટરની સાથે કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટમાં છે. 48 કલાકથી અભય ભારદ્વાજને વેન્ટિલેટર પર રખાયા છે. અભય ભારદ્વાજ છેલ્લા 16 દિવસથી કોરોનાની સારવાર સિવિલ હોસ્પિટલમાં લઇ રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">