રાજકોટ: હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ, NDRF,ફાયર બ્રિગેડ,ડ્રેનેજ અને સોલિડ વેસ્ટની ટીમો તૈનાત

3 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને લઈ રાજકોટમાં અગાઉથી જ તંત્ર એલર્ટ થયું છે. વરસાદની આગાહીને લઈ શહેરના તમામ અધિકારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. સાથે જ જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત તંત્રને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યું છે. બીજી તરફ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનરે નવતર પ્રયોગ હાથ ધર્યો […]

રાજકોટ: હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ, NDRF,ફાયર બ્રિગેડ,ડ્રેનેજ અને સોલિડ વેસ્ટની ટીમો તૈનાત
Follow Us:
| Updated on: Jul 27, 2019 | 5:25 PM

3 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને લઈ રાજકોટમાં અગાઉથી જ તંત્ર એલર્ટ થયું છે. વરસાદની આગાહીને લઈ શહેરના તમામ અધિકારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. સાથે જ જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત તંત્રને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યું છે. બીજી તરફ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનરે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પૂર આવે તો CCTV કેમેરાથી નીચાંણવાળા વિસ્તારોમાં બાજ નજર રાખવામાં આવશે.

આ પણ વાંચો: સુરત શહેર પર મેઘરાજાની કૃપા યથાવત, શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ, જુઓ VIDEO

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">