Rajkot: 3.4ની તિવ્રતાના ભૂકંપથી વહેલી સવારે ધરા ધ્રુજી, ગોંડલથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું

Rajkot: સવારે 6.53 કલાકે ધારા ધ્રુજી હતી. આ ભૂકંપ 3.4ની તિવ્રતાનો હતો. ત્યારે ગોંડલથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયાના અહેવાલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 9:40 AM

Rajkot: આજે વહેલી સવારે ગોંડલની આસપાસ ભૂકંપનાં (Earthquake) આંચકા અનુભવાયાની માહિતી સામે આવી છે. તો વીરપુરમાં પણ આંચકા અનુભવાયા છે. જણાવી દઈએ કે આજે સવારે 6.53 કલાકે ધારા ધ્રુજી હતી. તો મળેલી માહિતી અનુસાર આ ભૂકંપ 3.4ની તિવ્રતાનો હતો. ત્યારે ગોંડલથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયાના અહેવાલ છે.

જણાવી દઈએ કે 20 નવેમ્બરે પણ અંબાજી પંથકમાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં માહિતી મુજબ 2.6 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તો રાત્રે 2.27 કલાકે અંબાજી ધરા ધ્રુજી હતી. જેની અસર અંબાજી અને આબુરોડ તથા મા઼ઉન્ટઆબુ વિસ્તારમાં અનુભવાઇ હતી.

તો આ અગાઉ 16 નવેમ્બરે બનાસકાંઠામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જે પાલનપુર સહિત અનેક ગામોમાં અનુભવાયો. જેમાં ભુકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 136 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભૂકંપના પાંચ ઝોન છે, જે પૈકી બનાસકાંઠા જિલ્લો ભૂકંપના ઝોન-3માં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર હળવા આંચકા નોંધાતાં હોય છે. ગુજરાતમાં ભૂકંપ માટે સૌથી સંવેદનશીલ વિસ્તાર કચ્છ છે. જે ભૂકંપ ઝોન-5માં આવે છે.

 

આ પણ વાંચો: Surat: 2 શાળામાં આટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, 120 વિદ્યાર્થીના કરાયા ટેસ્ટ

આ પણ વાંચો: Mission Vibrant: CM દુબઇના પ્રવાસે રવાના, દુબઇમાં ઉદ્યોગ સાહસિકો સાથે વન-ટુ-વન મુલાકાત અને રોડ-શો

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">