રાજ્યના નવ સનદી અધિકારીઓની બઢતી અને બદલી, જાણો કોને ક્યા નિયુક્ત કરાયા?

IAS આલોક કુમાર પાંડેની પ્રમોશન સાથે મેનેજિંગ ડાયરેક્ટર ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. ગાંધીનગર તરીકે બદલી કરાઈ છે. જ્યારે IAS રવિ કુમાર અરોરા જેઓ કેન્દ્રના એસ્ટેટ નિયામક, હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય, નવી દિલ્હીમાં ડેપ્યુટેશન પર છે તેમને તેમની જગ્યા પર પ્રમોશન આપીને ચાલુ રખાયા છે.

રાજ્યના નવ સનદી અધિકારીઓની બઢતી અને બદલી, જાણો કોને ક્યા નિયુક્ત કરાયા?
9 IAS officers promoted
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 8:57 AM

રાજ્ય સરકાર (State Government) દ્વારા IAS અધિકારીઓની બઢતી(Promotion) કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજ્યના નવ સનદી અધિકારીઓની બઢતી અને બદલી (transfer)ના આદેશ થયા છે. જેમાંથી બે IAS અધિકારીઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર છે અને તેઓ ત્યાં જ સેવા આપતા રહેશે.

ડો. અજય કુમાર, 2006ની બેચના IAS જેઓ ડેપ્યુટેશન પર ભારત સરકારમાં શિક્ષણ વિભાગમાં શિક્ષણ મંત્રીના અંગત સેક્રેટરીના પદે કાર્યરત હતા તેઓ પ્રમોશન સાથે પોતાની સેવા ચાલું રાખશે. આવી જ રીતે વર્ષ 2006ની જ બેચના IAS જેનુ દેવનને પ્રમોશન સાથે સ્પેમ્પના અધિક્ષક અને નોંધણી મહાનિરીક્ષક ગાંધીનગર તરીકે બદલી થઈ સાથે તેમને આગામી આદેશ સુધી શ્રમ અને રોજગાર કમિશનર ગાંધીનગરનો વધારાનો હવાલો સોંપાયો.

AUDAના મુખ્ય કાર્યકારી અધિકારી એ.બી ગોરની પ્રમોશન સાથે વડોદરાના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે IAS ડી.પી દેસાઈની પ્રમોશન સાથે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે બદલી કરાઈ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ડો. એમ.ડી મોડિયા જેઓ CMOમાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી તરીકે ફરજ બજાવે છે તેમને તેમની જગ્યા પર પ્રમોશન આપીને ચાલુ રખાયા છે. ડી.જી પટેલને પ્રમોશન સાથે સહકાર કમિશનર અને સહકારી મંડળીઓ ગાંધીનગરના રજિસ્ટ્રાર તરીકે બદલી કરાઈ છે. ડી.પી દેસાઈની પ્રમોશન સાથે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે બદલી કરાઈ છે. જ્યારે એ.બી ગોરની પ્રમોશન સાથે વડોદરાના કલેક્ટર તરીકે બદલી કરાઈ.

IAS આલોક કુમાર પાંડેની પ્રમોશન સાથે મેનેજિંગ ડાયરેક્ટર ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. ગાંધીનગર તરીકે બદલી કરાઈ છે. જ્યારે IAS રવિ કુમાર અરોરા જેઓ કેન્દ્રના એસ્ટેટ નિયામક, હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય, નવી દિલ્હીમાં ડેપ્યુટેશન પર છે તેમને તેમની જગ્યા પર પ્રમોશન આપીને ચાલુ રખાયા છે. આર.બી બારડ જેઓ વડોદરાના કલેક્ટર હતા તેમને પ્રમોશન આપીને વન અને પર્યાવરણ વિભાગમાં બદલી કરાઈ.

આ પણ વાંચોઃ

Surat: કેસ વધતા SMC એલર્ટ મોડમાં, હાઇ રિસ્ક કન્ટેનમેન્ટ ઝોન વિશે જાગૃતિ લાવવા શરૂઆત

આ પણ વાંચોઃ

Ahmedabad: અસારવા અને સોલા સિવિલમાં સ્ટાફમાં 29 લોકો કોરોના સંક્રમિત, ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સમાં ફફડાટ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">