અમદાવાદમાં ઉતરાયણની તૈયારીઓ, અવનવા જાગૃતિના સંદેશ સાથે પતંગોનું ઉત્પાદન શરૂ

અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. પરંતુ આ વખતે ઉત્તરાયણ ઉજવાશે કે નહીં તેને લઈ કોઈ નિર્ણય નથી લેવાયો. પરંતુ પતંગ બનાવતા ઉદ્યોગકારોએ જુદા-જુદા પતંગોનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે આ વખતે કોરોના અંગે લોકોને જાગૃત કરવા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. લોકો કોરોનાની ઝપેટમાં ન આવે તે માટે જુદા જુદા નિયમો લખેલા […]

અમદાવાદમાં ઉતરાયણની તૈયારીઓ, અવનવા જાગૃતિના સંદેશ સાથે પતંગોનું ઉત્પાદન શરૂ
Follow Us:
| Updated on: Dec 17, 2020 | 11:39 PM

અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. પરંતુ આ વખતે ઉત્તરાયણ ઉજવાશે કે નહીં તેને લઈ કોઈ નિર્ણય નથી લેવાયો. પરંતુ પતંગ બનાવતા ઉદ્યોગકારોએ જુદા-જુદા પતંગોનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે આ વખતે કોરોના અંગે લોકોને જાગૃત કરવા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. લોકો કોરોનાની ઝપેટમાં ન આવે તે માટે જુદા જુદા નિયમો લખેલા રંગબેરંગી પતંગોનું ઉત્પાદન થઈ રહ્યું છે. પતંગ બનાવનારનું કહેવું છેકે લોકો જાગૃત થાય અને કોરોનાનું સંક્રમણ ઘટે તે જ તેમનો ઉદ્દેશ છે. સાથે જ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાનો અને આત્મનિર્ભર બનવાનો સંદેશ પણ પતંગ પર પાઠવાયો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">