GUJARATના આ મંદિરમાં મળે છે મરચાંના અથાણાનો પ્રસાદ, જુઓ વિડીયો

ગુજરાતના(GUJARAT)  પ્રસિદ્ધ યાત્રાધામ કે મંદિરોમાં ભક્તોને મીઠાઈનો પ્રસાદ મળે છે. પરંતુ ગુજરાતના એક મંદિરમાં અનોખો પ્રસાદ મળે છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jan 23, 2021 | 4:58 PM

ગુજરાતના(GUJARAT)  પ્રસિદ્ધ યાત્રાધામ કે મંદિરોમાં ભક્તોને બુંદી, મગસ, પેંડા, લાડુ, ચિક્કી જેવી મીઠાઈનો પ્રસાદ મળે છે. પરંતુ ગુજરાતના એક મંદિરમાં અનોખો પ્રસાદ મળે છે.

પરંતુ ખેડા (KHEDA)જિલ્લા પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં (VADTAL TEMPLE) લીલા મરચાના અથાણાનો ખાસ પ્રસાદ મળે છે. વડતાલ મંદિરના સ્થાપના સમયથી જ મરચાનું અથાણુ બનાવવાની શરૂ થયેલી પરંપરા હજી યથાવત્ છે. ચાલુ વર્ષે બનાસકાંઠાથી 1500 મણ લીલા મરચા ખરીદવામાં આવ્યા છે. આ મરચાંમાં લીંબુ, હળદર, વિવિધ મસાલા ઉમેરીને ખાસ લાકડાના કોઠારમાં સંગ્રહ કરવામાં આવે છે. આ લીલા મરચાનું અથાણુ ત્રણ મહિના બાદ ભક્તોને પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવે છે.

 

 

જણાવી દઈએ કે, આ લીલા મરચાનું અથાણુ 12 મહિના સુધી બગડતુ નથી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે તીર્થયાત્રા સમયે પારકું અન્ન ન જમવું. જેથી આજે પણ અનેક હરિભક્તો ઘરેથી રોટલા, થેપલા લઈને આવે છે અને મંદિરમાં મળતા મરચા, છાશ સાથે ભાવપૂર્વક જમે છે.

આ પણ વાંચો: નાલાયક CHINAની વધુ એક અવળચંડાઈ, COAST GUARDને આપી ફાયરિંગ મંજૂરી, વિદેશી જહાજોને મારી શકે છે ગોળી

Follow Us:
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">