પિરાણા પિપળજ આગમાં 10ના મોત, મેયર બિજલ પટેલ માટે ‘સામાન્ય ઘટના’?
પિરાણા પિપળજ આગ ઘટનામાં 10 લોકોના મોત થયા છે, ત્યારે મેયર બિજલ પટેલે આ ઘટના અંગે કહ્યું કે આ સામાન્ય ઘટના છે. જે સામાન્ય ઘટના બની છે તેમના માટે તેઓને દુ:ખ છે. સાથે મેયરે કહ્યું કે આ ઘટનામાં ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે. મેયર બિજલ પટેલે ઉમેર્યુ કે સમગ્ર અમદાવાદ વતી તેઓ આ ઘટનાને લઈ […]
પિરાણા પિપળજ આગ ઘટનામાં 10 લોકોના મોત થયા છે, ત્યારે મેયર બિજલ પટેલે આ ઘટના અંગે કહ્યું કે આ સામાન્ય ઘટના છે. જે સામાન્ય ઘટના બની છે તેમના માટે તેઓને દુ:ખ છે. સાથે મેયરે કહ્યું કે આ ઘટનામાં ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે. મેયર બિજલ પટેલે ઉમેર્યુ કે સમગ્ર અમદાવાદ વતી તેઓ આ ઘટનાને લઈ શોક વ્યકત કરે છે. 10ના મોત અને એક શહેરના જવાબદાર તરીકે મેયર બિજલ પટેલનું આ પ્રકારનું નિવેદન ખરેખર સંવેદનશીલ છે?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો