દિવાળીના તહેવારોમાં કોરોના મહામારી બની મહાસંકટ, મહામારીમાં ઉજવાઇ રહેલું મહાપર્વ જીવલેણ સાબિત થઇ શકે છે

મહામારીમાં ઉજવાઇ રહેલું મહાપર્વ નાગરિકો માટે જીવલેણ સાબિત થઇ શકે છે. તહેવારોમાં નાગરિકોએ મન મુકીને કરેલી ખરીદી અને કોવિડ ગાઇડલાઇનનો કરેલો ભંગ ભારે પડી શકે છે. તહેવારોનો મહિનો ગણાતા નવેમ્બરની શરૂઆતથી જ કોવિડ હોસ્પિટલો પર હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે અને એક જ સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં 80%નો વધારો થયો છે. એપ્રિલ અને મે માસમાં જેમ […]

દિવાળીના તહેવારોમાં કોરોના મહામારી બની મહાસંકટ, મહામારીમાં ઉજવાઇ રહેલું મહાપર્વ જીવલેણ સાબિત થઇ શકે છે
Follow Us:
| Updated on: Nov 15, 2020 | 7:25 PM

મહામારીમાં ઉજવાઇ રહેલું મહાપર્વ નાગરિકો માટે જીવલેણ સાબિત થઇ શકે છે. તહેવારોમાં નાગરિકોએ મન મુકીને કરેલી ખરીદી અને કોવિડ ગાઇડલાઇનનો કરેલો ભંગ ભારે પડી શકે છે. તહેવારોનો મહિનો ગણાતા નવેમ્બરની શરૂઆતથી જ કોવિડ હોસ્પિટલો પર હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે અને એક જ સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં 80%નો વધારો થયો છે. એપ્રિલ અને મે માસમાં જેમ કોરોના વિસ્ફોટ થયો હતો તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દિવાળીના દિવસે કોરોનાના 134 દર્દીઓને એડમિટ કરાયા છે, જેમાંથી 91 દર્દીઓને ગંભીર અવસ્થામાં એડમિટ કરવામાં આવ્યા છે. ધનતેરસ-કાળી ચૌદશના દિવસે કુલ 157 દર્દી એડમિટ કરાયા હતા. શુક્રવારે એડમિટ કરાયેલામાંથી 98 દર્દીઓ ગંભીર હતા. હજુ પણ કોરોના દર્દીઓનો આંકડો વધવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: બિહાર: નીતિશ કુમારને બિહાર NDAના નેતા તરીકે પસંદ કરાયા, આવતીકાલે લઇ શકે છે શપથ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">