PATAN : સાંતલપુરમાં નર્મદા કેનાલમાં ગાબડું, ખેતરોમાં લાખોનું નુકસાન

PATAN : વધુ એકવાર સિંચાઈ ખાતાના તંત્રની બેદરકારીનો ભોગ ખેડૂતો બન્યા છે. પાટણના સાંતલપુર નજીક આવેલી નર્મદાની માઈનોર કેનાલમાં 10 ફૂટ જેટલું ગાબડું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

| Updated on: Mar 13, 2021 | 12:33 PM

PATAN : વધુ એકવાર સિંચાઈ ખાતાના તંત્રની બેદરકારીનો ભોગ ખેડૂતો બન્યા છે. પાટણના સાંતલપુર નજીક આવેલી નર્મદાની માઈનોર કેનાલમાં 10 ફૂટ જેટલું ગાબડું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોએ મહામહેનતે તમાકુનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. રાધનપુર તાલુકાના દેવ ગામની સીમમાંથી પસાર થતી ચલવાડા માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ હતી. આ દરમિયાન કેનાલની બાજુની માટી ધોવાઇ ગઇ હતી અને 10 ફૂટનું ગાબડું પડી ગયું હતું. ચલાવાડા માઇનોર કેનાલમાં ગાબડું પડતાં કેનાલનું પાણી આજુબાજુ ખેતરોના ઉભા પાકમાં ફરી વળ્યું હતું. કેનાલ નજીક આવેલ ખેતરમાં તમાકુના વાવેતરમાં કેનાલનું પાણી ફરી વળતા તમામ પાક નિષ્ફળ જશે તેવો ખેડૂતોનો દાવો છે.

 

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">