સુરત મનપા કર્મચારી એસો.ના હોદ્દેદારોના ધરણા, કોરોનાથી સંક્રમીત થનારા સુરત મનપાના કર્મચારીને, ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાની માંગ

સુરત મહાનગરપાલિકાના 9 કર્મચારી એસોસિએશનના હોદ્દેદારો સુરત મહાનગરપાલિકાની કચેરીની બહાર ધરણા ઉપર બેઠા છે. કર્મચારી એસોસિએશનના હોદ્દેદારોની માંગણી છે કે, કોરોનાથી સંક્રમીત થયેલા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે. અત્યાર સુધી સુરત મહાનગરપાલિકાના 300 જેટલા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં 10 કર્મચારીઓના મોત નિપજ્યા છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત […]

સુરત મનપા કર્મચારી એસો.ના હોદ્દેદારોના ધરણા, કોરોનાથી સંક્રમીત થનારા સુરત મનપાના કર્મચારીને, ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાની માંગ
Follow Us:
| Updated on: Aug 04, 2020 | 10:23 AM

સુરત મહાનગરપાલિકાના 9 કર્મચારી એસોસિએશનના હોદ્દેદારો સુરત મહાનગરપાલિકાની કચેરીની બહાર ધરણા ઉપર બેઠા છે. કર્મચારી એસોસિએશનના હોદ્દેદારોની માંગણી છે કે, કોરોનાથી સંક્રમીત થયેલા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે. અત્યાર સુધી સુરત મહાનગરપાલિકાના 300 જેટલા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં 10 કર્મચારીઓના મોત નિપજ્યા છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યાં છે. જેના કારણે કર્મચારીઓ સંક્રમીત થઈ રહ્યા છે. સંક્રમીત કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાની માંગણી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. જેનો ઉકેલ નહી આવતા ના છુટકે ધરણા કરવાની ફરજ પડી છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">