AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો, ગરીબોને નહીં મળે ચણા!

રાજ્ય સરકાર હવે ગરીબોને ચણા નહીં આપે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી દુકાનદારોને સૂચના આપી છે. નાફેડ પાસેથી ચણા ન સ્વીકારવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને ચણા આપવાના હતા. ત્યારે સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો, ગરીબોને નહીં મળે ચણા!
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:39 AM
Share

રાજ્ય સરકાર હવે ગરીબોને ચણા નહીં આપે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી દુકાનદારોને સૂચના આપી છે. નાફેડ પાસેથી ચણા ન સ્વીકારવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને ચણા આપવાના હતા. ત્યારે સરકારની વધારાની વધુ એક યોજનાનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">