NCERTનો મોટો નિર્ણય ગુજરાત કોમી હિંસા સાથે જોડાયેલા વિષયને 12માં ધોરણનાં કોર્સમાંથી હટાવવામાં આવ્યો

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (National Council of Educational Research and Training) એ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ, NCERTએ ધોરણ 12 ના અભ્યાસક્રમમાંથી ગુજરાત રમખાણો સંબંધિત ટેક્સ્ટ સામગ્રીને હટાવી દીધી છે. અત્યાર સુધી આ ટેક્સ્ટ મટીરીયલ ધોરણ 12માં પોલિટિકલ સાયન્સ (Political Science)વિષયના પુસ્તકમાં પેજ 187 થી 189 પર હતું. આ […]

NCERTનો મોટો નિર્ણય ગુજરાત કોમી હિંસા સાથે જોડાયેલા વિષયને 12માં ધોરણનાં કોર્સમાંથી હટાવવામાં આવ્યો
NCERT's big decision The subject related to Gujarat communal violence was removed from the 12th standard course
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 10:02 AM

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (National Council of Educational Research and Training) એ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ, NCERTએ ધોરણ 12 ના અભ્યાસક્રમમાંથી ગુજરાત રમખાણો સંબંધિત ટેક્સ્ટ સામગ્રીને હટાવી દીધી છે. અત્યાર સુધી આ ટેક્સ્ટ મટીરીયલ ધોરણ 12માં પોલિટિકલ સાયન્સ (Political Science)વિષયના પુસ્તકમાં પેજ 187 થી 189 પર હતું. આ સંદર્ભમાં ગુરુવારે NCERT દ્વારા એક નોંધ જારી કરવામાં આવી છે. ગુજરાતના રમખાણોની સાથે સાથે નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદને પણ પુસ્તકમાંથી હટાવી દેવામાં આવ્યો છે.

હકીકતમાં, NCERT એ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને પાઠ્યપુસ્તક તર્કસંગત યોજના હેઠળ ધોરણ 12 ના અભ્યાસક્રમમાં સુધારો કરીને આ નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં ગુરુવારે NCERT દ્વારા એક નોંધ જારી કરવામાં આવી છે. જે મુજબ આ વર્ષની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલ CBSE ના 2022-23 શૈક્ષણિક અભ્યાસક્રમ હેઠળ પહેલાથી જ દૂર કરવામાં આવેલ સામગ્રી પણ અભ્યાસક્રમની બહાર રહેશે. 

અભ્યાસક્રમ સામગ્રીમાં શું હતું

ઇન્ડિયન એક્સપ્રેસે NCERT દ્વારા 12મા પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાં કરાયેલા સુધારા અંગેનો અહેવાલ પ્રકાશિત કર્યો છે. જે મુજબ લખાણ સામગ્રીના ગુજરાત રમખાણો દર્શાવે છે કે સરકારી તંત્ર પણ કોમી લાગણી પ્રત્યે સંવેદનશીલ બને છે. ગુજરાતની જેમ આ ઉદાહરણો આપણને રાજકીય હેતુઓ માટે ધાર્મિક લાગણીઓનો ઉપયોગ કરવાના જોખમો વિશે ચેતવણી આપે છે અને લોકશાહી રાજકારણ માટે ખતરો છે તે અંગેનો ફકરો હટાવી દેવામાં આવ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અભ્યાસક્રમ સામગ્રીમાં શું હતું

આ સાથે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના આ નિવેદનને પણ ટેક્સ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે. “મુખ્યમંત્રી (ગુજરાતના)ને સંદેશ છે કે તેમણે ‘રાજ ધર્મ’નું પાલન કરવું જોઈએ. શાસકે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે તેની પ્રજા વચ્ચે ભેદભાવ ન કરવો જોઈએ. 

આ વિષય પણ દૂર કરવામાં આવ્યો છે

ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, NCERTએ 12માના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી ગુજરાત રમખાણો તેમજ અન્ય વિષયોને હટાવવાનો નિર્ણય લીધો છે. જેમાં નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદાસ્પદ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં પેજ નંબર 105માં “નકસલવાદી ચળવળનો ઈતિહાસ” અને પેજ નંબર 113-117માં “ઇમરજન્સી દરમિયાન વિવાદ”નો સમાવેશ થાય છે. NCERTએ તેની નોંધમાં કહ્યું છે કે કોરોના રોગચાળાને જોતા વિદ્યાર્થીઓ પર વિષયનો ભાર ઓછો કરવો હિતાવહ છે. એ જ હેતુ માટે અપ્રસ્તુત વિષયો દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત, NCERTએ કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 પણ આના પર ભાર મૂકે છે. આ પૃષ્ઠભૂમિમાં, NCERT એ તમામ વર્ગો માટે પાઠ્યપુસ્તકોને તર્કસંગત બનાવવાની કવાયત શરૂ કરી છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">