રાજ્યના ખેડૂતોને આગામી 7મી જૂનથી નવી સિઝનની ખેતી માટે નર્મદાનું મળશે પાણી

રાજ્યના ખેડૂતોને આગામી રવિવાર એટલે કે 7મી જૂનથી નવી સિઝનની ખેતી માટે નર્મદાનું પાણી મળશે. આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે. નીતિન પટેલે આપેલી માહિતી મુજબ રાજ્યની 14 લાખ હેક્ટર જમીનમાં નર્મદાનું પાણી પહોંચશે અને ખેડૂતો ખેતીમાં આ પાણીનો ઉપયોગ કરી શકશે. સાથે જ નર્મદાનું પાણી સુજલામ સુફલામ યોજના, સૌની યોજના, […]

રાજ્યના ખેડૂતોને આગામી 7મી જૂનથી નવી સિઝનની ખેતી માટે નર્મદાનું મળશે પાણી
Follow Us:
| Updated on: Jun 04, 2020 | 12:46 PM

રાજ્યના ખેડૂતોને આગામી રવિવાર એટલે કે 7મી જૂનથી નવી સિઝનની ખેતી માટે નર્મદાનું પાણી મળશે. આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે. નીતિન પટેલે આપેલી માહિતી મુજબ રાજ્યની 14 લાખ હેક્ટર જમીનમાં નર્મદાનું પાણી પહોંચશે અને ખેડૂતો ખેતીમાં આ પાણીનો ઉપયોગ કરી શકશે. સાથે જ નર્મદાનું પાણી સુજલામ સુફલામ યોજના, સૌની યોજના, ખારીકટ અને ફતેવાડી કેનાલમાં પણ છોડાશે, જેથી 4 કરોડ કરતા વધુ ગુજરાતીઓને નર્મદા દ્વારા પીવાનું પાણી મળી શકશે.

આ પણ વાંચો: ભાજપના 3 ધારાસભ્યો કોરોના પોઝિટીવ, રાજ્યસભાની ચૂંટણીમાં નહીં કરી શકે મતદાન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">