નડિયાદમાં પોસ્ટ વિભાગનો રેલવે મેલ સર્વિસ ઓફિસ બંધ કરવાનો નિર્ણય, નાગરિક સમિતિએ દર્શાવી નારાજગી
નડિયાદમાં પોસ્ટ વિભાગે રેલવે મેલ સર્વિસ ઑફિસ કરવાનો નિર્ણય કર્યો છે. જેનો નાગરિક સમિતિ દ્વારા વિરોધ કરાયો છે. નાગરિકોનું કહેવું છેકે રેલવે મેલ સર્વિસ અનેક નોકરીયાત અને સામાન્ય લોકો માટે વરદાનરૂપ છે. જેથી આ સર્વિસ બંધ ન કરવાની નાગરિકોની માગ છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , […]
નડિયાદમાં પોસ્ટ વિભાગે રેલવે મેલ સર્વિસ ઑફિસ કરવાનો નિર્ણય કર્યો છે. જેનો નાગરિક સમિતિ દ્વારા વિરોધ કરાયો છે. નાગરિકોનું કહેવું છેકે રેલવે મેલ સર્વિસ અનેક નોકરીયાત અને સામાન્ય લોકો માટે વરદાનરૂપ છે. જેથી આ સર્વિસ બંધ ન કરવાની નાગરિકોની માગ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો